મુખ્ય સામગ્રી પર જાઓ

બાઈડેને ટ્રમ્પનો વધુ એક ફેંસલો પલટ્યો, TikTok પર અમેરિકામાં નહીં લાગે રોક

<p>વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) આજે મોટો ફેંસલો લીધો છે. જે અંતર્ગત ટિકટોક TikTok), વીચેટ (Wechat) તથા અન્ય 8 એપ્લિકેશન પર ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. જો બાઈડેન તંત્ર દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત&nbsp; આ એપ્સની તપાસ કરીને તેનાથી અમેરિકાની સુરક્ષાને ખતરો છે કે નહીં તેની તપાસ કરાશે.</p> <p>બાઈડેને કહ્યું અમારી સરકાર લોકોને ઓનલાઈન સુરક્ષાનો માહોલ આપવા માંગે છે.&nbsp; અમે ગ્લોબલ ડિજિટલ ઈકોનોમીનું (Global Digital Economy) સમર્થન કરીએ છીએ. આ સ્થિતિમાં અમે ફેંસલો પરત લઈએ છીએ અને નવેસરથી તપાસ કરવામાં આવશે. કોરોના સંકટની શરૂઆતમાં વિશ્વભમાં ચીનનો વિરોધ થયો હતો. આ દરમિયાન ચાઈનીઝ એપ દ્વારા ડેટા ચોરીની વાત સામે આવી હતી. ત્યારે ટ્રમ્પ તંત્રએ ટિકટોક, વીચેટ જેવી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.</p> <p>વ્હાઈટ હાઉસના નવા કાર્યકારી આદેશમાં વાણિજ્ય વિભાગને ચીન દ્વારા નિર્મિત, નિયંત્રિત કરવામાં આવતી એપ સાથે જોડાયેલી લેણ-દેણનું પ્રમાણ આધારિત વિશ્લેષણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ચાઈનીઝ એપ્લિકેશન લોકોના અંગત ડેટ જમા કરે છે અને તેનો ચીનની સેના કે ગુપ્ત ગતિવિધિ સાથે સંબંધ હોવાની વાતને લોકોને ચિંતા છે. અધિકારીઓના કહેવા મુજબ તેઓ ચીન કે બીજા વિરોધી દેશો સાથે જોડાયેલી કેટલીક સોફ્ટવેર એપ્લિકેશનના ખતરા પર ધ્યાન આપશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">US President Joe Biden revokes and replaces three Executive Orders (EOs) that aimed to prohibit transactions with TikTok, WeChat, and eight other communications and financial technology software applications; 2 of these EOs are subject to litigation. <br /><br />(File photo) <a href="https://t.co/5nVwARaxXG">pic.twitter.com/5nVwARaxXG</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1402804622163513348?ref_src=twsrc%5Etfw">June 10, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.</p> <p>કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521</p> <p>કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493</p> <p>એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952</p> <p>કુલ મૃત્યુઆંકઃ 11,67,952</p> <p>દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.</p>

from world https://ift.tt/2SmE7Ad

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...