મુખ્ય સામગ્રી પર જાઓ

Twitter એ ભારતનો ખોટો નકશો હટાવ્યો, J&K-લદ્દાખને અલગ દેશ ગણાવ્યો હતો

<p>નવી દિલ્હીઃ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે પોતાની વેબસાઇટમાંથી ભારતનો ખોટો નકશો હટાવી દીધો છે. આ અગાઉ ટ્વિટરે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા ભારતના નકશામાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ દેશ તરીકે બતાવ્યો હતો. ટ્વિટરની આ હરકત બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું હતું અને કાર્યવાહી માટે તથ્યો એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ભારે દબાણ વચ્ચે ટ્વિટરને ખોટો નકશો હટાવવો પડ્યો હતો.</p> <p>ખોટો નકશો બતાવવો ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન હતું જેના પર સરકાર તરફથી ભારે વિરોધ નોધાવાયો હતો. આ અગાઉ ટ્વિટર તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યું હતું તેમાં જે તસવીર છપાયેલી હતી તેમાં ભારતનો નકશો અલગ બતાવાયો હતો.&nbsp; તે સિવાય અન્ય અનેક દેશોના નકશાને બતાવવામાં આવ્યા હતા પરંતુ તેમાં કોઇ પ્રકારની છેડછાડ કરવામાં આવી નહોતી. પરંતુ ભારતના નકશા સાથે છેડછાડ કરવામાં આવી હતી. ભારતના નકશામાંથી જમ્મુ કાશ્મીરને અલગ દેશ બતાવવામાં આવ્યો હતો.</p> <p>વાસ્તવમાં ટ્વિટર વેબસાઇટ પર એક કરિયર નામનું પેજ છે અને તેણે તેમાં બતાવ્યું હતું કે, તેમના ઓફિસર્સ કઇ જગ્યા પર છે. ભારતમાં ત્રણ જગ્યા દર્શાવાઇ હતી જેમાં દિલ્હી, મુંબઇ અને બેગ્લુરુનો સમાવેશ થાય છે. અને તેમાં જ ખોટો નકશો બતાવાયો હતો. આ ખૂબ અપમાનજનક હતું.</p> <p>નોંધનીય છે કે આ પ્રથમવાર નથી થયું જ્યારે ટ્વિટર તરફથી આવી હરકત કરવામાં આવી હોય. આ અગાઉ 12 નવેમ્બરના રોજ પણ આ પ્રકારની હરકત કરવામાં આવી હતી. તે સમયે લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો. તે સમયે સરકાર તરફથી કડક&nbsp; પ્રતિક્રિયા બાદ ટ્વિટરે લેખિતમાં માફી માંગી હતી. આ લેખિત માફીમાં ટ્વિટરે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની કોઇ ભૂલ નહીં&nbsp; થાય પરંતુ તેમ છતાં તેના સાત મહિનાની અંદર ટ્વિટરે ફરીવાર એ પ્રકારની હરકત કરી હતી. જોકે બાદમાં ટ્વિટરે પોતાની વેબસાઇટ પરથી ભારતનો ખોટો નકશો હટાવી લીધો હતો.</p> <p><br /><br /></p> <p>&nbsp;</p> <p><strong>&nbsp;</strong></p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3h1FXA5" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/2Tex2Cc" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3dnvWe5" width="631" height="381" scrolling="no"></iframe></p>

from india https://ift.tt/3A6WslR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...