મુખ્ય સામગ્રી પર જાઓ

Twitter એ ભારતનો ખોટો નકશો હટાવ્યો, J&K-લદ્દાખને અલગ દેશ ગણાવ્યો હતો

<p>નવી દિલ્હીઃ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે પોતાની વેબસાઇટમાંથી ભારતનો ખોટો નકશો હટાવી દીધો છે. આ અગાઉ ટ્વિટરે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા ભારતના નકશામાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ દેશ તરીકે બતાવ્યો હતો. ટ્વિટરની આ હરકત બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું હતું અને કાર્યવાહી માટે તથ્યો એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ભારે દબાણ વચ્ચે ટ્વિટરને ખોટો નકશો હટાવવો પડ્યો હતો.</p> <p>ખોટો નકશો બતાવવો ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન હતું જેના પર સરકાર તરફથી ભારે વિરોધ નોધાવાયો હતો. આ અગાઉ ટ્વિટર તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યું હતું તેમાં જે તસવીર છપાયેલી હતી તેમાં ભારતનો નકશો અલગ બતાવાયો હતો.&nbsp; તે સિવાય અન્ય અનેક દેશોના નકશાને બતાવવામાં આવ્યા હતા પરંતુ તેમાં કોઇ પ્રકારની છેડછાડ કરવામાં આવી નહોતી. પરંતુ ભારતના નકશા સાથે છેડછાડ કરવામાં આવી હતી. ભારતના નકશામાંથી જમ્મુ કાશ્મીરને અલગ દેશ બતાવવામાં આવ્યો હતો.</p> <p>વાસ્તવમાં ટ્વિટર વેબસાઇટ પર એક કરિયર નામનું પેજ છે અને તેણે તેમાં બતાવ્યું હતું કે, તેમના ઓફિસર્સ કઇ જગ્યા પર છે. ભારતમાં ત્રણ જગ્યા દર્શાવાઇ હતી જેમાં દિલ્હી, મુંબઇ અને બેગ્લુરુનો સમાવેશ થાય છે. અને તેમાં જ ખોટો નકશો બતાવાયો હતો. આ ખૂબ અપમાનજનક હતું.</p> <p>નોંધનીય છે કે આ પ્રથમવાર નથી થયું જ્યારે ટ્વિટર તરફથી આવી હરકત કરવામાં આવી હોય. આ અગાઉ 12 નવેમ્બરના રોજ પણ આ પ્રકારની હરકત કરવામાં આવી હતી. તે સમયે લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો. તે સમયે સરકાર તરફથી કડક&nbsp; પ્રતિક્રિયા બાદ ટ્વિટરે લેખિતમાં માફી માંગી હતી. આ લેખિત માફીમાં ટ્વિટરે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની કોઇ ભૂલ નહીં&nbsp; થાય પરંતુ તેમ છતાં તેના સાત મહિનાની અંદર ટ્વિટરે ફરીવાર એ પ્રકારની હરકત કરી હતી. જોકે બાદમાં ટ્વિટરે પોતાની વેબસાઇટ પરથી ભારતનો ખોટો નકશો હટાવી લીધો હતો.</p> <p><br /><br /></p> <p>&nbsp;</p> <p><strong>&nbsp;</strong></p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3h1FXA5" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/2Tex2Cc" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3dnvWe5" width="631" height="381" scrolling="no"></iframe></p>

from india https://ift.tt/3A6WslR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...