મુખ્ય સામગ્રી પર જાઓ

અમેરિકા જવા માગતા પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર, US સરકારે H-1B વિઝાને લઈને કર્યો મોટો નિર્ણય

<p>અમરેકિાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી H-1B વિઝાની અરજી રજૂ કરવા માટે મંજૂરી આપી છે. જો કે ફેડરલ એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં સૌથી વધુ માગ ધરાવતા આ નોન ઈમિગ્રંટ વિઝાની અરજી પ્રારંભિક રજિસ્ટ્રેશન સમયના આધારે રદ કરાઈ હોય તેવા વ્યાવસાયિકોને જ ફરીથી H-1B વિઝા અરજી કરવા મંજૂરી આપવામાં આવી છે.</p> <p>H-1B વિઝા અમેરિકન કંપનીઓને વિશેષ કામગીરી માટે વિદેશી ટેક્નિકલ નિષ્ણાંતોને નોકરી પર રાખવા સક્ષમ બનાવે છે. યુએસ સિટિઝન એંડ ઈમિગ્રેશન સર્વિસીસના જણાવ્યા મુજબ જે વ્યાવસાયિકોની અરજીઓ એક ઓક્ટોબર 2020 પછી રજુ થવાના કારણે રદ કરાઈ હોય તેવા વિદેશી વ્યાવસાયિકોને ફરીથી અરજી કરવા મંજૂરી અપાઈ છે. જો કે આ વ્યાવસાયિકોએ એક ઓક્ટોબર 2021 પહેલા ફરીથી અરજી કરવાની રહેશે. તેમની અરજીઓ યોગ્ય રીતે રજુ કરાશે તો&nbsp; અમે રિસિપ્ટ તારીખે અરજી દાખલ કરાઈ હોવાનું ધ્યાનમાં લઈશુ.</p> <p>અમેરિકામાં પાવરફુલ યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે સ્કીલ્ડ અને વ્યાવસાયિક કર્મચારીઓની તીવ્ર અછત પૂરી કરવા અભિયાન હાથ ધર્યા પછી સરકારે નિર્ણય લીધો છે. યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા એચ-૧બી ક્વોટાની માગ વધી છે, જે હાલમાં ૬૫,૦૦૦ અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનારા અન્ય ૨૦,૦૦૦ છે.</p> <p>યુએસસીઆઈએસ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે પ્રારંભિક ફાઈલિંગ સમય દરમિયાન દાખલ અરજીઓની સંખ્યા અંદાજ કરતાં ઓછી છે અને તેને આઁકડાકીય ફાળવણી સુધી પહોંચાડવી જરૂરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં અમેરિકાએ સૌપ્રથમ વખત ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા અમલમાં મૂકી હોવાથી પણ આ વર્ષે અરજીઓની સંખ્યા ઘટી હોવાનું મનાય છે.</p> <p>અમેરિકાની આઇટી કંપનીઓ ભારત અને ચીનમાંથી મોટા પ્રમાણમાં આઇટી પ્રોફેશનલોને એચ-૧બી વિઝા હેઠળ નોકરી પર રાખે છે. હાલમાં અમેરિકા દર વર્ષે ૬૫,૦૦૦ વિદેશી કર્મચારીઓને એચ-૧બી વિઝા આપે છે. આ ઉપરાંત અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેનારા વિદેશીઓ માટે અલગથી ૨૦,૦૦૦ એચ-૧બી વિઝા ઇશ્યુ કરવામાં આવે છે.</p>

from india https://ift.tt/3deHGQ7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...