મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના છે કે નહીં તે જાણવા સરકારે Whatsapp આધારિત XraySetu સુવિધા લોન્ચ કરી, જાણો કેવી રીતે કામ કરશે આ સુવિધા

<p>આ સંકટના સમયમાં ભારત સરકારે દેશવાસીઓને રાહત આપવા માટે એક શાનદાર સુવિધા 'XraySetu' શરૂ કરી છે. આ સુવિધા દ્વારા હવે Whatsapp પર એક્સ-રે મોકલીને એ જાણી શકાશે તે સંબંધિત વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં.</p> <p>આ સુવિધા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. હાલમાં તેના માટે કોઈ ફી ચૂકવવી નહીં પડે.</p> <p>XraySetu એક એઆઈ બેસ્ડ પ્લેટફોર્મ છે, જેને વોટ્સએપ પર ઓપરેટ કરવામાં આવે છે. પ્લેટફોર્મને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઈન્સ (IISc) દ્વારા સ્થાપિત એનજીઓ Artpark (AI &amp; Robotics Technology Park) અને ભારત સરાકરના ડિપાર્ટમેન્ટ ઓફ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી (DST)એ એક હેલ્થટેક સ્ટાર્ટઅપ Niramai ની સાથે મળીને ડેવલપ કરી છે.</p> <p>Artparkના સીઈએ ઉમાકાંત સોનીએ કહ્યું કે, તેને ખાસ કરીને એવા નાના અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જ્યાં કોરોના કેસની ઓળખ કરવા માટે RT-PCR અથવા CT-Scanની સુવિધા નથી. એવામાં XraySetu પર સામાન્ય એક્સરેથી કોરોનાની ઓળખ કરી શકાશે, જ ના માટે એઆઈ ટેકનીકની મદદ લેવામાં આવશે.</p> <p><strong>હાલમાં આ સુવિધા ફ્રીમાં મળશે</strong></p> <p>સોનીએ કહ્યું કે, આગામી 6-8 મહિના સુધી આ સુવિધા ફ્રીમાં મળશો, જોકે જરૂર પડવા પર તેનો ખર્ચ 100 રૂપિયાથી ઓછો રાખવામાં આવશે. આ સુવિધા વિતેલા સપ્તાહથી કામમાં લેવામાં આવી રહી છે અને 500 ડોક્ટર તેનો ઉપયોગ કરી ચૂક્યા છે. આગમી 15 દિવસમાં 10 હજાર ડોક્ટર્સનું નેટવર્ક તૈયાર કરવાની યોજના છે.</p> <p><strong>કેવી રીતે કામ કરશે</strong> <strong>XraySetu</strong></p> <ol> <li>હેલ્થ ચેકઅપ માટે ડોક્ટરે <a href="https://ift.tt/3g9CXA5> પર જવાનું અને ત્યાર બાદ &lsquo;Try the Free X-raySetu Beta&rsquo; બટન પર ક્લિક કરવાનું રહેશે.</li> <li>હવે પ્લટફોર્મ એક બીજા પેજ પર લઈ જશે જ્યાં તમે વેબ અથવા સ્માર્ટપોન એપ દ્વારા વોટ્સએપ-બેસ્ડ ચેટબોટની પસંદગી કરી શકો છો.</li> <li>અહીં ડોક્ટરને XraySetuની સર્વિસને સ્ટાર્ટ કરવા માટે +91 8046163838 નંબર પર વોટ્સએપ મેસેજ મોકલવા માટે કહેશે.</li> <li>ત્યાર બાદ માત્ર દર્દીના એક્સ રેની તસવીર ક્લિક કરવાની હશે અને ત્યાર બાદ કેટલીક મિનિટમાં જ બે પેજનો ઓટોમેટેડ રિપોર્ટ મળી જશે.</li> <li>જો કોઈ વ્યક્તિને કોરોના છે તો આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવશે કે દર્દીને તાત્કાલીક ડોક્ટરની સલાહની જરૂરત છે.</li> </ol>

from india https://ift.tt/34GNHjR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...