મુખ્ય સામગ્રી પર જાઓ

WHOનું નિવેદન, કહ્યું, ભારતમાં ફેલાયેલ કોવિડ-19નો 'બી. 1.617' સ્વરૂપ હવે ચિંતાનું કારણ છે

<p><strong>સંયુક્ત રાષ્ટ્ર:</strong> વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સૌથી પહેલા ભારતમાં જોવા મળેલ બી1.617 કોવિડ -19ના ત્રણ સ્વરૂપો છે. જેમાં એક બી,1.617.2 જ હવે ચિંતાનું કારણ છે. જ્યારે અન્ય બે સ્વરૂપોનું સંક્રમણ ફેલાવવાનું એકદમ ઓછું થઇ ગયું છે.&nbsp;</p> <p>&nbsp;વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સૌથી પહેલા ભારતમાં જોવા મળેલ બી1.617 કોવિડ -19ના ત્રણ સ્વરૂપો છે. જેમાં એક બી,1.617.2 જ હવે ચિંતાનું કારણ છે. જ્યારે અન્ય બે સ્વરૂપોનું સંક્રમણ ફેલાવવાનું એકદમ ઓછું થઇ ગયું છે.&nbsp;</p> <p>બી.1.617 સ્વરૂપ સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. તેના ત્રણ સ્વરૂપ છે. 1.617.1 બી, 1.617.3 બી, અને બી 1,1.617.2બી છે. &nbsp;ડબ્લ્યુએચઓ દ્રારા કહ્યું, પ્રકાશિત એક પત્રિકામાં કહેવામાં આવ્યું કે, ત્રણેય સ્વરૂપોમાંતી માત્રા એક જ વેરિયન્ટ ચિંતાનું કારણ છે. લોકોની જાનનો ખતરો બી 1.617.2 છે.</p> <p>ડબલ્યુએચઓએ કહ્યું કે, લોકોના જીવને સૌથી વધુ ખતરો બી. 1.617.2થી છે. &nbsp;જો કે બાકી સ્વરૂપથી સંક્રમણ ફેલાવાની દર ખૂબ જ ઓછી છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી દ્વારા ચાલું અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, બી. 1.617.2 હવે વીઓસી છે અને હવે સંક્રમણ ફેલાવવાનો વધતો દર અને તેની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. હાલ આ વેરિયન્ટનું અધ્યયન ડબ્લ્યુએચઓ માટે ઉચ્ચ પ્રાથમિકતા છે.&nbsp;</p> <p>WHOએ સોમવારે કોવિડ-19ના મહત્વના સ્વરૂપોના નામ આપીને નવી પ્રણાલીની ઘોષણા કરી છે અને આ નામ ગ્રીક વર્ણમાલા પર આધારિત છે. જેથી તેનું નામ આપવું અને યાદ રાખવું સરળ રહેશે.&nbsp;</p> <p><strong>સંક્રમણમાં સતત ઘટાડો&nbsp;</strong></p> <p>અપડેટમાં જણાવ્યું છે કે ભારતમાં ગયા અઠવાડિયે કોવિડ -19 ના નવા 13,64,668 કેસ નોંધાયા હતા. &nbsp;જે પાછલા અઠવાડિયા કરતા 26 ટકા ઓછા છે. બ્રાઝિલમાં 420,981, આર્જેન્ટિનામાં 219,910, યુએસમાં 153,587 અને કોલમ્બિયામાં 150,517 નવા કેસ નોંધાયા છે.&nbsp;</p> <p>દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં પાછલા અઠવાડિયાથી 1.5 મિલિયનથી વધુ નવા કેસ અને 29,000 થી વધુ લોકોના મોત, અનુક્રમે 24 ટકા અને આઠ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, "સંક્રમણના &nbsp;કેસોમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો થયો છે અને માર્ચ 2021 ની શરૂઆત પછી પહેલીવાર મૃત્યુના કિસ્સાઓમાં ઘટાડો થયો છે."</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/34D8kxg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...