મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં સૌથી પહેલા જે કોરોના સ્ટ્રેન મળ્યો હતો, તેના વિશે WHOએ શું કરી સ્પષ્ટતા. એક્સપર્ટે આ મુદ્દે શું કર્યો ખુલાસો

<p><strong>coronavirus</strong>: ભારતમાં 12 મેએ આ વેરિએન્ટની ઓળખ B.1.617થી કરવામાં આવી હતી. જેને ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વાયરસ અને વેરિયન્ટને કોઇ દેશના નામથી ન ઓળખવા જોઇએ.&nbsp;</p> <p>ભારતમાં સૌથી પહેલા જે કોરોનાનું વેરિયન્ટ મળ્યું હતું. તેમનું નામ સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ ડેલ્ટા વેરિયન્ટ રાખવામાં આવ્યું છે. ભારતમાં 12 મેએ આ વેરિયન્ટની ઓળખB.1.617 તરીકે &nbsp;થઇ હતી. જેમાં ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને &nbsp;કહ્યું હતું કે. વાયરસ અને વેરિયન્ટસને કોઇ પણ દેશના નામથી ન ઓળખાવવા &nbsp;જોઇએ.&nbsp;</p> <p>કોરોનાનો આ વેરિયન્ટ B.1.617 આધિકારિક રીતે 53 દેશો અને અનાધિકૃત રીતે સાત અન્ય દેશોમાં જોવા મળ્યો હતો. આ વેરિયન્ટ બીજા વાયરસની તુલનામાં વધુ ફેલાય છે. તેની ગંભીરતાની હાલ તપાસ થઇ રહી છે&nbsp;</p> <p>વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોવિડ-19ના ટેકનિકલ લીડ ડોક્ટર મારિયા વેન કેરખોવે કહ્યું કે, " હાલના વૈજ્ઞાનિક નામો પર આ લેવલ ન લગાવી શકાય કારણ કે તે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સૂચના આપે છે અને શોધમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઇ પણ દેશમાં જ્યાં આ વેરિયન્ટ જોવા મળે છે. તે દેશનું નામ વેરિયન્ટ સાથે ન જોડવું જોઇએ.&nbsp;</p> <p>વિશ્લ સ્વાસ્થ્ય સંગઠને આ મુદ્દે સલાહ આપતાં કહ્યું કે, એક વિશેષજ્ઞ સમૂહે ગ્રીક વર્ણમાલાના અક્ષરોનું ઉપયોગ કરીને ભલામણ કરી છે કે, જે આલ્ફા, બીીટા, ગામા વગેરે છે. તે ગૈર વૈજ્ઞાનિક લોકો માટે સરળ અને ચર્ચામાં ઉપયોગ માટે વધુ પ્રેકટિકલ રહશે,.</p> <p><strong>રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ&nbsp;</strong><br />રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18 &nbsp;દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833 &nbsp;પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.&nbsp;</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79 &nbsp;ટકા છે. &nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3uCDAat

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...