ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું આપ્યું નિવેદન?
<p>શિક્ષણ મંત્રી(Minister of Education) ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh Chudasama)એ ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ નહીં થાય તેવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રિપીટર માટે જાહેર કરાયેલ પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ સાથે જ તબક્કાવાર શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે. </p>
from gujarat https://ift.tt/3ylk1FY
via IFTTT
from gujarat https://ift.tt/3ylk1FY
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો