મુખ્ય સામગ્રી પર જાઓ

ત્રિપુરાઃ કોરોનાના 151 સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા, 90થી વધારે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળવાથી હાહાકાર

<p>ત્રિપુરાએ શુક્રવારે પુષ્ટિ કરી કે પશ્ચિમ બંગાળને જીનો સિક્વેસિંગ માટે મોકલવામાં આવેલ 151 સેમ્પલ્સમાંથી 90થી વધારે સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ સેમ્પલ્સમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે, જેથી કોરોનાની ત્રીજી લહેર આવાવની આશંકા વધારે દ્રઢ બની ગઈ છે. રાજ્યના મેડિકલ એક્સપર્ટ્સે આ વિશે જાણકારી આપી છે.</p> <p>ત્રિપુરામાં કોવિડ-19ના એક નોડલ અધિકારી ડો. દીપ દેવ વર્માએ શુક્રવારે કહ્યું કે, &ldquo;ત્રિપુરાએ પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ માટે 151 આરટી-પીસીઆર સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી 90થી વધારે સેમ્પલ્સ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ માટે પોઝિટિવ મળી આવ્યા છે&rdquo;. તેમણે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. આ પેહલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં SARS-CoV-2 કોરોના વાયરસના &lsquo;ચિંતાના પ્રકાર&rsquo; મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તેમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાંથી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Tripura had sent 151 RT-PCR samples for genome sequencing in West Bengal. Of these, more than 90 samples were found to be Delta Plus variants. It is a matter of concern: Dr Deep Debbarma (in white shirt), COVID nodal officer (09.07) <a href="https://t.co/KAo2gkwCR7">pic.twitter.com/KAo2gkwCR7</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1413657004350922753?ref_src=twsrc%5Etfw">July 10, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>ઉત્તર પ્રદેશના બે જિલ્લામાં મળી આવ્યા ડેલ્ટા પ્લસના કેસ</strong></p> <p>બુધવારે રાજ્યમાં બે અલગ અલગ જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસના એક-એક દર્દી મળી આવતા લોકો ફફડી ગયા છે. અપર મુખ્ય સચિવ (ચિકિત્સા તથા સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે દર્દીઓ મળવાની પુષ્ટી કરી છે, આ દર્દીઓ રાજ્યમાં ગોરખપુર અને દેવરિયામાંથી મળ્યા છે. આમાંથી એકનુ મોત થઇ ગયુ છે.</p> <p><strong>ગોરખપુરની એમબીબીએસ વિદ્યાર્થીનિમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ</strong></p> <p>ગોરખપુરમાં રહેનારી 23 વર્ષની એમબીબીએસની વિદ્યાર્થીનિની અંદર ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. વિદ્યાર્થીનિ બીઆરડી મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીનિ 26 મેએ કોરોના પૉઝિટીવ નીકળી હતી, હાલ તેની હાલત સુધારા પર છે.</p> <p><strong>દેવરિયાના શખ્સનુ મોત </strong></p> <p>વળી, દેવરિયા જિલ્લાના રહેવાસી વૃદ્ધ વ્યક્તિનુ મોત થઇ ગયુ છે. વૃદ્ધની ઉંમર 66 વર્ષ હતી. વૃદ્ધ 17 મેએ કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. ઇલાજ માટે તેને બીઆરડી મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, પરંતુ વૃદ્ધના મોતથી પહેલા સેમ્પલને તપાસ માટે મોકલી દેવામાં આવ્યુ હતુ.</p>

from india https://ift.tt/3xy5B55
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...