મુખ્ય સામગ્રી પર જાઓ

મુંબઈમાં ધોધમાર વરસાદથી તબાહી, અલગ-અલગ દુર્ઘટનામાં 25 લોકોના મોત, ટ્રેન સેવા ખોરવાઈ-લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી

<p>દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ધોધમાર વરસાદે કહેર વર્તાવ્યો છે. માયાનગરમાં વરસેલા મુશળધાર વરસાદથી અલગ અલગ દુર્ઘટનાઓમાં 25થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. સાથે જ અનેક સ્થળો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેને પણ ભારે વરસાદને લીધે ટ્રેન સેવાઓ થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.</p> <p>મુંબઈના માહુલ વિસ્તારના વાસી નાકા પાસે મોડી રાતે એક વૃક્ષ ધરાશાયી થતા તેની નજીક આવેલ એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. તો વિક્રોલીમાં મોડી રાતે થયેલા ભુસ્ખલનથી છ કાચા મકાનો ધરાશાયી થતા સાત લોકોના જીવ ગયા છે. તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.</p> <p>ભાંડુપમાં પણ વન વિભાગ પરિસરની દિવાલ ધરાશાયી થતા એક યુવાનનું મોત નિપજ્યું છે. ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદને પહલે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.</p> <p>મુંબઈમાં વરસેલા ધોધમાર વરસાદ અને દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ. અને મૃતકોના પરિવારજનોને બે બે લાખ અને ઘાયલોને 50-50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી.</p> <p>રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મુંબઈમાં વરસેલા વરસાદથી મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પાઠવી. તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.</p> <p>આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને જણાવ્યું કે શનિવાર-રવિવાર રાત્રે મુંબઈમાં ભારે વરસાદ થયો છે. કેટલાંક વિસ્તારોમાં 3 કલાકમાં જ 200 મીલીમીટરથી વધુ વરસાદ થયો છે. આ બધું વાદળ ફાટવાને કારણે થયું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Last night Mumbai faced a weather system of extreme heavy rainfall accompanied by thundering and lightning, some parts crossing 200 mm of rain in a span of 3 hours. These were mini cloudbursts in a short span with full fury of nature. (1/n) <a href="https://t.co/JYC21qAbIQ">pic.twitter.com/JYC21qAbIQ</a></p> &mdash; Aaditya Thackeray (@AUThackeray) <a href="https://twitter.com/AUThackeray/status/1416682052636790785?ref_src=twsrc%5Etfw">July 18, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>મુંબઈમાં દરવર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડતો હોય છે, પરંતુ એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડશે તેની કોઈએ કલ્પના નહીં કરી હોય. છેલ્લા 3 દિવસમાં મુંબઈમાં 750 મિલીલીટર વરસાદ પડ્યો હતો જેમાં શુક્રવારે 253, શનિવારે 235 અને રવિવારે મોડી રાતથી 270 મિલીલીટર વરસાદ પડી ચૂક્યો છે.</p>

from india https://ift.tt/2UooV6G
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...