મુખ્ય સામગ્રી પર જાઓ

આંધ્રપ્રદેશમાં જન્મેલી શીરિષા બાંદલાએ અંતરિક્ષમાં લહેરાવ્યો પરચમ, અબજોપતિ રિચર્ડ બ્રેનસનની સાથે 56 મિનીટના સફર પર ગઇ

<p><strong>નવી દિલ્હીઃ</strong> અંતરિક્ષ યાત્રા પર ગયેલા અબજોપતિ રિચર્ડ બ્રેન્સન ધરતી પર પરત ફરી ગયા છે. આખા સફરમાં લગભગ 56 મિનીટ રહી. રિચર્ડ બ્રેન્સન પોતાની સાથે 5 સભ્યોને લઇને અંતરિક્ષમાં ગયા હતા જેમાં ભારતની દીકરી શીરિષા બાંદલા પણ સામેલ હતી. &nbsp;</p> <p>અમેરિકામાં સવારે 10.30 વાગે એટલે કે ભારતના રાત્રે 8 વાગ્યાની આસપાસ વર્ઝિન ગેલેક્ટિક ધરતી પરથી સ્પેસ માટે ઉડ્યુ. આની લગભગ 4 મિનીટ સુધી અંતરિક્ષનો સફર કર્યા બાદ ધરતી પર પરત આવી ગયા હતા. &nbsp;</p> <p>આ મિશનમાં કંપનીના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સનની સાથે 5 બીજા યાત્રી સામેલ હતા. જેમાં ભારતીની દીકરી શીરિષા બાંદલા પણ સામેલ હતી. ધરતી પર પરત ફર્યા બાદ રિચર્ડે શીરિષા બાંદલાને ખભા પર ઉઠાવીને અંતરિક્ષ યાત્રાનો જશ્ન પોતાના જ અંદાજમાં મનાવ્યો. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Space is for all humanity, which is why we're giving YOU the chance to win 2 seats on one of the first <a href="https://twitter.com/virgingalactic?ref_src=twsrc%5Etfw">@virgingalactic</a> flights to space! ENTER NOW - all donations go to non-profit <a href="https://twitter.com/SpaceHumanity?ref_src=twsrc%5Etfw">@spacehumanity</a>: <a href="https://ift.tt/3kcjMZR> <a href="https://twitter.com/omaze?ref_src=twsrc%5Etfw">@omaze</a> <a href="https://twitter.com/hashtag/Unity22?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Unity22</a> <a href="https://t.co/pBzutUPJBl">pic.twitter.com/pBzutUPJBl</a></p> &mdash; Richard Branson (@richardbranson) <a href="https://twitter.com/richardbranson/status/1414394032868921347?ref_src=twsrc%5Etfw">July 12, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>શીરિષા બાંદલા આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી છે, અને ટેક્સાસના હ્યૂસ્ટનમાં ઉછળીને મોટી થઇ છે. તે કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા બની ગઇ છે. જોકે અંતરિક્ષમાં પહેલા જવાની દોડમાં રિચર્ડ બ્રેન્સન, અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસથી 9 દિવસના અંતરથી આગળ નીકળી ગયા છે.&nbsp;</p> <p>આ રેસ પર સવાલ ઉઠ્યા બાદ રિચર્ડ કહે છે કે - મેં ઘણીવાર કહ્યું છે કે આ રેસ નથી, પરંતુ હું કહેવા માગીશ કે બધુ ઠીક રહ્યું. હું જેક બેઝોસ અને તેની ટીમ જે અંતરિક્ષમાં જવાની છે તેના માટે શુભેચ્છાઓ પાઠવુ છે. અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ રિચર્ડ બ્રેન્સન અને તેમની ટીમને આખી દુનિયામાંથી શુભેચ્છાઓ મળી રહી છે. &nbsp;</p> <p><br /><img src="https://ift.tt/3hS8Uxm" /></p>

from world https://ift.tt/3xv9JTw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...