મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતના આ બે રાજ્યોમાં દહેજ પ્રથા બની ગઇ છે દુષણ, દીકરીઓની લેવડદેવડમાં પરિવારોને આપવુ પડે છે મોટુ દહેજ, જાણો રિપોર્ટ....

<p><strong>Dowry Study:</strong> તાજેતરમાં જ વર્લ્ડ બેન્કની એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતના ગામડાઓમાં દહેજ પ્રથાના કેસોમાં કમી આવી છે. જોકે, આ દહેજ પ્રથાના જુદાજુદા કેસો હજુ પણ સામે આવી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર, તપાસકર્તાઓએ 1960થી લઇને 2008 સુધી ગ્રામીણ ભારતમાં થયેલા 40 હજાર લગ્નો પર સ્ટડી કરી છે. &nbsp;</p> <p>તેમને દાવો કર્યો છે કે 95 ટકા લગ્નોમાં દહેજ આપવામાં આવ્યુ, જ્યારે વર્ષ 1961માં દહેજ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી ચૂક્યુ છે. તેમને એ પણ કહ્યું કે દહેજ પ્રથાના કારણે ઘણીવાર ઘરેલુ હિંસા પણ થાય છે. જેના કારણે પીડિતાઓઓના મોત પણ થઇ જાય છે. ભારતના 17 રાજ્યો પર આ સ્ટડી કરવામાં આવી છે. &nbsp;</p> <p><strong>બે પરિવારોની વચ્ચે લેવડદેવડનું અંતર વધારે-</strong><br />તપાસકર્તાઓએ પોતાની સ્ટડી માટે એવા રાજ્યોની પસંદગી કરી, જ્યાં 96 ટકા લોકો ગ્રામીણ છે. તેમને પોતાની સ્ટડી માટે ગ્રામીણ ભારત પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. શોધકર્તાઓએ પોતાની સ્ટડીમાં દુલ્હનના પરિવાર તરફથી દુલ્હો કે પછી તેના પરિવારને આપવામાં આવેલા ઉપહારોના મૂલ્યમાં ખુબ અંતર રહ્યું. તેમને બતાવ્યુ કે- જ્યાં કોઇ દુલ્હાનો પરિવાર દુલ્હનના પરિવારને ઉપહાર પર આપવા માટે એવરેજ 5,000 રૂપિયા ખર્ચ કરે છે. વળી દુલ્હનના પરિવાર તરફથી આપવામાં આવેલા ઉપહારની કિંમત સાત ગણી વધારે હોય છે, જે લગભગ 32 હજાર રૂપિયા છે. આ અંતર ખુબ મોટી છે, અને વર્ષોથી આ પેટર્નનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.&nbsp;</p> <p><strong>આ બે રાજ્યોમાં દહેજ પ્રથા હજુ પણ ચાલુ.......</strong><br />રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં બે એવા રાજ્યો છે, જ્યાં દહેજ પ્રથા હજુ પણ ચાલુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે- કેરાલામાં 1970ના દાયકાથી દહેજ આપવાનુ ચલણ સતત છે અને ઝડપથી વધી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં સૌથી વધુ એવરેજ દહેજ અહીં લેવાયુ અને અપાયુ છે. આગળ કહેવામાં આવ્યુ કે પંજાબમાં પણ લગ્નોમાં લેવડદેવડના કેસો સતત વધી રહ્યાં છે. જોકે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવરેજ દહેજમાં કમી આવી છે.&nbsp;</p>

from india https://ift.tt/3ysDFQo
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...