મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતના કયા પાડોશી દેશમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો, દર્દીઓથી હૉસ્પીટલ ઉભરાતા સ્વાસ્થ્ય મંત્રીએ શું આપી ચેતાવણી

<p><strong>ઢાકાઃ</strong> દુનિયાભરમાં કોરોનાએ તબાહી મચાવી દીધી છે. હજુ પણ ઘણાબધા દેશોમાં તેની અસર યથાવત છે. ત્યારે આ બધાની વચ્ચે ભારત માટે એક ખરાબ સમાચાર છે, કેમકે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યુ છે. ઇદ-અલ-અઝહાની રજાઓ બાદ મોતો અને સંક્રમણની વધતી સંખ્યા પર ચિંતાઓની વચ્ચે બાંગ્લાદેશની સરકારે રવિવારે ચેતાવણી આપી છે. સરકારે કહ્યું કે જો કોરોનાના કેસો હાલની જે ગતિથી વધી રહ્યાં છે, તે પ્રમાણે વધતા રહેશે તો હૉસ્પીટલમાં દર્દીઓ માટે કોઇ જગ્યા નહીં બચે. બાંગ્લાદેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા કેસોમાં સતત વધારો દેખાઇ રહ્યો છે. દેશમાં રવિવારે 228 વધુ ઘાતક અને 11,291 નવા કેસો નોંધાયા છે.&nbsp;</p> <p>બાંગ્લાદેશમાં સરકારે ગયા અઠવાડિયે ઇદ-અલ-અઝહાને ધ્યાનમાં રાખીને કડક લૉકડાઉનમાં છુટછાટ આપી હતી. શુક્રવારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 14 દિવસનુ દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યુ. ધ ડેલી સ્ટાર અખબાર અનુસાર સ્વાસ્થ્ય મંત્રી ઝાહિદ માલેકે કહ્યું કે, તાજા કેસોને ઓછા કરવા માટે ચાલી રહેલા લૉકડાઉન દરમિયાન પ્રતિબંધોનુ પાલન કરવુ જોઇએ.&nbsp;</p> <p>ઝાહેદ માલેકે કહ્યું કે -અમે નથી ઇચ્છતા કે દર્દીઓની સંખ્યા વધે, દર્દીઓની સંખ્યાને ઓછી કરવા માટે આપણે સંક્રમણને ઓછુ કરવુ પડશે. તેમને દેશમાં કેટલાય શહેરોમાં વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરતા ચેતાવણી આપી- જો આ રીતે સંક્રમણ વધતુ રહેશે તો હૉસ્પીટલોમાં કોઇ જગ્યા નહીં બચે. માલેક બંગબંધુ શેખ મઝીબ મેડિકલ યુનિવર્સિટી (બીએસએમએમયુ) કન્વેન્શન સેન્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા.&nbsp;</p> <p>સ્વાસ્થ્ય મંત્રી કહ્યું- જો કોરોના વાયરસની સ્થિતિને નિયંત્રણમાં નહીં લાવવામાં આવે, તો આ દેશની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડશે. જે અમે નથી ઇચ્છતા, એટલા માટે સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોનુ પાલન કરવાનો કોઇ ઓપ્શન નથી.&nbsp;</p> <p>શનિવારે ભારતે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનમાં 200 ટન તરલ ચિકિત્સકીય ઓક્સિજનનો જથ્થો બાંગ્લાદેશ મોકલ્યો હતો. બાંગ્લાદેશમાં કૉવિડ-19 કેસો વિશે વિવરણ આપતા સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાયલે રવિવારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 228 લોકોન મોત થઇ ગયા, જેનાથી દેશમાં મરનારાઓની સંખ્યા વધીને 19,274 થઇ ગઇ છે. ઢાકામાં 69 મોતો થઇ. આમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન 30.04 ટકાના સંક્રમણ દરની સાથે 11,291 નવા કેસો સામે આવ્યા, જેનાથી દેશમાં કુલ કેસો વધીને 11,64,635 થઇ ગયા છે.&nbsp;</p>

from india https://ift.tt/3x5BP6L

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...