મુખ્ય સામગ્રી પર જાઓ

મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પાંચ જિલ્લામાં રેડ એલર્ટ

<p>મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈમાં એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. હાલમાં દરિયામાં ભરતી ચાલતી હોવાના કારણે વરસાદી પાણી દરિયામાં જઈ શકતા ના હોવાથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.</p> <p>બોરીવલી ઈસ્ટમાં વરસાદી પાણીના જોરદાર વહેણમાં રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો પણ તણાયા હતા. હવામાન વિભાગે પણ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કર્યું છે. આજે મુંબઈ, રાયગઢ, પૂણે અને કોલ્હાપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ડ જાહેર કર્યું છે.</p> <p>ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સરેરાશ વરસાદ 2,260.4 મીમીની આસપાસ હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર એક મહિનામાં શહેરમાં 1,919.8 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે કુલ વરસાદના 85 ટકા જેટલો છે.</p> <p>ભારતીય હવામાન વિભાગની માહિતીના આધારે 1981 થી 2010 સુધી જુલાઈમાં મુંબઈમાં સામાન્ય રીતે 840.7 મીમી વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 958.4 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.</p> <p>છેલ્લા ઘણા દિવસથી શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો હવે ૨૩ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી મૂશળધાર વરસાદ વરસે તો મુંબઈ જળબંબાકાર બની જશે. કારણ કે આ દિવસો દરમિયાન દરિયામાં મોટી ભરતી એટલે કે મોજા ૪.૫૦ મીટર કરતાં વધુ ઊંચે ઉછળશે. આમ શુક્રવાર સહિત પાંચ દિવસ મુંબઈજળબંબાકાર થવાની ભારોભાર શક્યતા.</p> <p>દરિયામાં શુક્રવાર તા. ૨૩ જુલાઈના રોજ સવારે ૧૧.૩૭ વાગે મોટી ભરતી છે. આ સમયમાં દરિયામાં ૪.૫૯ મીટર ઊંચે સુધી મોજા ઉછળશે. ૨૪ જુલાઈના રોજ બપોરે ૧૨.૨૪ વાગે મોટી ભરતી છે અને મોજા ૪.૭૧ મીટર સુધી ઊંચે ઉછળશે. ૨૫ જુલાઈના રોજ બપોરે ૧.૦૭ વાગે ભરતીમાં મોજા ૪.૭૩ મીટર સુધી ઊંચે ઉછળશે. ૨૬ જુલાઈના રોજ દરિયામાં બપોરે ૧.૪૮ કલાકે ભરતી દરમિયાન મોજા ૪.૬૮ મીટર સુધી મોજા ઊંચા ઉછળશે. તા. ૨૭ જુલાઈના રોજ ભરતી ૨.૨૭ કલાકે છે અને મોજા ૪.૫૧ મીટર સુધી ઊંચા ઉછળશે.</p>

from india https://ift.tt/2V3sXkO
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...