મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

<p>રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડશે. તો અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.</p> <p>વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.</p> <p>હવામાન વિભાગના મતે 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેથી 24 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ વધુ જામશે. હવામાન વિભાગે આ સાથે જ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.</p> <p><strong>દક્ષિણ ગુજરાતમાં વરસાદ</strong></p> <p>સુરત જિલ્લાના કીમમાં રવિવારે વરસેલા વરસાદે બે દાયકાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રવિવારે રાત્રે વરસેલા ચાર કલાકમાં ખાબકેલા 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદથી 15 વૃક્ષો ધરાશાયી થયા હતા. તો કામરેજના ભૈરવમાં 25 અને કઠોર ગામમાં 10 વીજપોલ પણ ધરાશાયી થતા 15 કલાક સુધી અંધારપટ છવાયો હતો.</p> <p>બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ પોણા સાત ઈંચ અને નવસારીના ખેરગામ અને વાંસદામાં ત્રણ ઈંચ વરસાદથી 15 ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હતા. દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ સારો વરસાદ નોંધાયો હતો. રવિવારે દિવસ દરમિયાન વલસાડના ઉમરગામમાં 9.6 ઈંચ વરસાદ વરસ્યો હતો.</p> <p>રવિવારે રાત્રે સુરત જિલ્લાના કિમમાં મેઘરાજા મન મુકીને વરસ્યા. અને કીમમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને લીધે કીમ નદીનું જળસ્તર પણ વધી ગયુ હતુ. <br />રવિવારે સવારે&nbsp; કીમ નદીનું લેવલ ચાર મીટર હતુ. તે સોમવારે સવારે વધીને 6.5 મીટર પર પહોંચી ગયુ હતુ. વરસાદને લીધે કીમના 50 જેટલા ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વલસાડમાં પણ મેઘરાજાએ બીજા દિવસે ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. અને વલસાડના કપરાડમાં પોણા સાત&nbsp; ઈંચ વરસાદ વરસ્યો હતો.</p> <p>તો ધરમપુરમાં પણ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે પાર નદી, દમણગંગા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. સતત વરસી રહેલા વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરાતા 15 ગામના દસ હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હતા.</p>

from gujarat https://ift.tt/2TmfN1P

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...