મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાના ભય વચ્ચે દેશમાં આવ્યો ઝીકા વાયરસ, દેશના આ રાજ્યમાં એન્ટ્રી થતા ખળભળાટ, કયા શહેરોને અપાયુ એલર્ટ, જાણો વિગતે

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાના ભય વચ્ચે વધુ એક વાયરસનો ખતરો વધ્યો છે. આ વાયરસનુ નામ છે ઝીકા વાયરસ. ઝીકા વાયરસના વધી રહેલા કેસો વચ્ચે કેરાલામાં એલર્ટની સ્થિતિ બની ગઇ છે, અને સરકારે ઉતાવળમાં એક વિશેષણોની ટીમને દિલ્હીથી ત્યાં રવાના પણ કરી દીધી છે. અત્યાર સુધી કેરાલામાં આ વાયરસની ઝપેટમાં લગભગ 18થી વધુ લોકો આવી ચૂક્યા છે. &nbsp;</p> <p>કેરાલાની મુલાકાતે ગયેલી દિલ્હી એઇમ્સની ટીમને ઝીકાને લઇને દેશના અન્ય રાજ્યોને પણ સાવધાન કર્યા છે આ ચેતાવણી બાદ રાજધાની દિલ્હી અને મુંબઇ સહિત દેશના કેટલાય મોટા શહેરોને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. કેરાલાના પાડોશી રાજ્યોને પણ આને લઇને એલર્ટ કરી દેવામા આવ્યા છે. &nbsp;</p> <p>મચ્છરોના કરડવાથી થનારી આ બિમારીનો પહેલો કેસ કેરાલામાં ગુરુવારે સામે આવ્યો હતો. પરંતુ 48 કલાકની અંદર કેસોમાં સતત વધારો થયો અને આનાથી રાજ્યની સાથે સાથે કેન્દ્રની પણ ચિંતા વધી ગઇ છે.&nbsp;</p> <p>ઝીકાનો પહેલો કેસ 24 વર્ષની ગર્ભવતી મહિલામાં દેખાયો હતો, પરંતુ શુક્રવારે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીએ 13 બીજા કેસોની પુષ્ટી કરી છે, મતલબ કે આ 48 કલાકની અંદર ઝીકા વાયરસ પીડિત 14 દર્દીઓની ઓળખ થઇ ચૂકી છે.&nbsp;</p> <p>કોરોનાના કારણથી રાજ્યોની સ્વાસ્થ્ય વ્યવસ્થા પહેલાથી લથડી ગઇ છે. આવામાં ઝીકાના કેસો વધતા સરકાર માટે મુસીબત ઉભી થઇ શકે છે. જોકે રાહતની વાત એ છે કે ઝીકા, કોરોનાની જેમ જીવલેણ નથી.</p> <p><strong>ઝીકા વાયરસના લક્ષણો-&nbsp;</strong><br />ઝીકા વાયરસ મચ્છર કરડવાથી ફેલાતી બિમારી છે. આના લક્ષણો ચિકનગુનિયાની જેવા જ હોય છે. આ વાયરસ એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ગર્ભાવસ્થામાં મહિલાઓ આમાં વધુ સંક્રમિત થઇ શકે છે. તાવ અને શરીર પર લાલ ચાઢા થવા, ફોલ્લીઓ અને આંખો લાલ થવી વગેરે. નશોમાં અને સાંધાઓમાં દુઃખાવો થવો, આનાથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો વિકસિત નથી થતા.&nbsp;</p>

from india https://ift.tt/3k2LqZk
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...