મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રેમિકા સાથે તેના ઘરમાં શરીર સુખ માણી રહેલા યુવકને પ્રેમિકાના પરિવારે બરાબર ધોયો, પછી પોલીસને બોલાવી શું મૂક્યો ગંભીર આરોપ ?

<p><strong>કન્નોજઃ</strong> પ્રેમ પ્રકરણમાં કેવા કેવા અંત આવે છે, ક્યારેય પ્રેમીકા ફસાય જાય છે તો ક્યારેય પ્રેમી ફસાઇ જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશમાંથી સામે આવ્યો છે. અહીં પ્રેમીકાના પરિવારે પ્રેમીને બરાબરનો પોલીસ ઝંઝટમાં ફસાઇ દીધો. રિપોર્ટ પ્રમાણે, અહીં એક પ્રેમી યુવક પોતાની પ્રેમીકાને મળવા તેને ઘરે પહોંચ્યો હતો, અને ત્યાં તે પ્રેમીકાના પરિવારના હાથે પકડાઇ ગયો અને માર ખાવાનો વારો આવ્યો, એટલુ જ નહીં પ્રેમીકાના પરિવારે પોલીસના હવાલે કરીને તેના પર ચોરીનો આરોપ પણ નાંખી દીધો.&nbsp;</p> <p><strong>શું છે આખો મામલો-</strong><br />મંગળવારે રાત્રે લગભગ બે વાગે અહીં કન્નોજ નજીકના એક ગામમાં પ્રેમી પોતાની પ્રેમીકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. મોડી રાત્રે તે પ્રેમિકાના ઘરે પ્રેમીકા સાથે યુવક શરીર સુખ માણી રહ્યો હતો, આ દરમિયાન ત્યાં પ્રેમિકાના પરિવારજનો આવી ગયો, પ્રેમિકાના પરિવારે તેને પકડી પાડ્યો. બાદમાં તેને ત્યાં જોરદાર માર મારવામાં આવ્યો. આ પછી યુપી -112 પર કૉલ કરીને પરિવારે પોલીસ બોલાવી, પોલીસ આવ્યા બાદ પરિવારજનોએ યુવક પર ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલાને લઇને બન્ને પક્ષો વચ્ચે બુધવારે દિવસભર પંચાયત ચાલી હતી. પરંતુ મોડી રાત્ર સુધી પણ નિકાલ ના આવ્યો. પોલીસે આ મામલે કહ્યું કે કેસ થયા પછી તેની તપાસ કરવામાં આવશે.</p> <p><strong>પ્રેમી સહિત પ્રેમિકાને પકડી-</strong><br />યુપીમાં બીજો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પ્રેમી સાથે પ્રેમિકા ઘર છોડીને ભાગી ગઇ હતી. આ કેસમાં જિલ્લાના ગુરસહાયગંજ વિસ્તારમાં ઘરેથી ભાગેલી એક કિશોર પોલીસે પ્રેમી સાથે પકડી લીધી હતી. જ્યારે બીજા આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે તે રાજસ્થાન પહોંચ્યા છે. અહીં જયપુરથી તેને પ્રેમી સહિત પકડી લેવામા આવ્યા હતા, જ્યારે બીજો સાથી સંતોષ કુમાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો, તેની સાથે બન્ને કિશોરીઓ પણ હતી.&nbsp;</p>

from india https://ift.tt/3zVxsx7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...