મુખ્ય સામગ્રી પર જાઓ

દેશમાં આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો નહીં કરી શકે હડતાળ, હડતાળ કરશે તો કરી દેવાશે જેલ ભેગા, મોદી સરકારે લાગુ કર્યો અધ્યાદેશ, જાણો.......

<p><strong>નવી દિલ્હીઃ</strong> રક્ષા મંત્રાલય અંતર્ગત આવનારા હથિયાર-શસ્ત્ર સરંજામ કારખાનોના નિગમીકરણને લઇને મોદી સરકારનો ફેંસલો ધીમે ધીમે વિવાદોમાં ઘેરાઇ રહ્યો છે. આને લઇને રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા મજૂરો અને કર્મચારી સંઘોએ જ્યાં હડતાળની જાહેરાત કરી દીધી છે તો વળી સરકારે આને રોકવા માટે અધ્યાદેશ દ્વારા એક કાયદો જ બનાવી દીધો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ અધ્યાદેશ લાગુ થઇ ગયો છે. આમ તો મોદી સરકારના આ ફેંસલા પર નવી રાજનીતિક વિવાદ પણ ઉભો થઇ શકે છે.&nbsp;</p> <p>મોદી સરકારે Essential Defence Services Ordinance નામથી એક અધ્યાદેશ લાગુ કર્યો છે. આ અધ્યાદેશમાં રક્ષા ઉત્પાદન (હથિયાર-શસ્ત્ર સરંજામ) સાથે જોડાયેલી સંસ્થાઓને આવશ્યક રક્ષા સેવા ( Essential Defence Services )ની કેટેગરીમાં લાવવામાં આવ્યા છે. અધ્યાદેશમાં આવશ્યક રક્ષા સેવાના અંતર્ગત આવનારી સંસ્થાઓને પરિભાષિત કરવામા આવી છે. અધ્યાદેશ અનુસાર જો આવી સંસ્થાઓમાં હડતાળ કરવાની કોશિશ કરવામાં આવે છે તો તેને ગેરકાયદેસર માનવામાં આવશે.&nbsp;</p> <p>અધ્યાદેશની જોગવાઇઓમાં આને ગેરકાયદેસર કામમાં સામેલ થનારા વ્યક્તિઓ માટે જેલ જવાની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આવુ કરનારા વ્યક્તિ માટે અધ્યાદેશમાં એક વર્ષની સજા અને દસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. એટલુ જ નહીં જો કોઇ વ્યક્તિ કોઇ બીજા વ્યક્તિને હડતાળ કરવા માટે ઉકસાવે છે તો તેને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની જોગવાઇ છે.&nbsp;</p> <p>ગયા મહિનાની 16 તારીખે થયેલી કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આ તમામ કારખાનોને 7 નિગમોમાં વહેંચવાનો ફેંસલો કર્યો છે. સરકારનો દાવો છે કે આ ફેંસલાથી આ કારખાનાઓને આધુનિક બનાવવામા મદદ મળશે, જેથી વિશ્વ સ્તરના આધુનિક હથિયાર તૈયાર થઇ શકે. વળી, ત્યાં રક્ષા ક્ષેત્રમાં કામ કરી રહેલા મજૂર સંગઠનોનો દાવો છે કે મોદી સરકાર આ પગલાના બહાને આ કારખાનોને ખાનગીકરણ કરી રહી છે. આ સંગઠનોએ 26 જુલાઇથી તમામ કારખાનાઓમાં હડતાળ કરવાની જાહેરાત કરી છે. આ કારખાનાઓમાં લગભગ 80000 મજૂરો અને કર્મચારીઓ કામ કરે છે.&nbsp;</p>

from india https://ift.tt/3jwV0Dm

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...