મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાના નવા-નવા વેરિએન્ટ સામે ટકવા બન્ને ડૉઝ લેનારાઓને પણ શેની જરૂર પડશે, ડૉ.ગુલેરિયાએ વેક્સિનેશન અંગે શું કહ્યું

<p><strong>નવી દિલ્હીઃ</strong> અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) નવી દિલ્હીના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ વેક્સિનને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, દેશમાં જે રીતે કોરોનાના નવા નવા વેરિએન્ટ સામે આવી રહ્યાં છે, તે સ્થિતિમાં આપણને પણ બૂસ્ટર ડૉઝ વેક્સિનની જરૂર પડશે. ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું ભવિષ્યમાં કૉવિડ-19 કોરોના વાયરસના કેટલાય મ્યૂટેશન સામે આવશે. આ સ્થિતિમાં ભારતનો કૉવિડ વેક્સિનની બીજી પેઢીની સાથે બૂસ્ટર ડૉઝની જરૂર પડશે. ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું એવુ લાગી રહ્યું છે કે આપણને વેક્સિનના બૂસ્ટર ડૉઝની જરૂર પડશે કેમકે સમયની સાથે આપણી ઇમ્યૂનિટીમાં કમી આવવાના સંકેત મળી રહ્યાં છે. આ ઉપરાંત બૂસ્ટર ડૉઝની એટલા માટે આવશ્યકતા રહેશે કેમકે આ ભવિષ્યમાં ડેવલપ થનારા નવા નવા વેરિએન્ટ સામે આપણી રક્ષા કરશે. &nbsp;</p> <p><strong>વેક્સિનની બન્ને ડૉઝ લાગ્યા બાદ બૂસ્ટર ડૉઝ-&nbsp;</strong><br />એઇમ્સના પ્રમુખે કહ્યું- સેકન્ડ જેનરેશનની વેક્સિન ઇમ્યૂનિટીની રીતે બેસ્ટ સાબિત થઇ શકે છે, કેમકે નવા નવા વેરિએન્ટ પર આ પ્રભાવી રીતે કારગર છે. તેમને કહ્યું કે વેક્સિનના બૂસ્ટર ડૉઝના ટ્રાલય શરૂ થઇ ચૂક્યા છે, અને એકવાર જ્યારે પુરેપુરી વસ્તીને વેક્સિનની બન્ને ડૉઝ લાગી જશે ત્યારે આગળનુ પગલુ બૂસ્ટર ડૉઝના અભિયાનને શરૂ કરવાનુ હશે.&nbsp;</p> <p><strong>સપ્ટેમ્બરમાં બાળકો માટે રસીકરણ અભિયાનની આશા-&nbsp;</strong><br />ડૉ. રણદીપ ગુલેરિયાને આશા છે કે સપ્ટેમ્બર સુધી બાળકો માટે રસીકરણ અભિયાનની શરૂઆત થઇ જશે. તેમને કહ્યું કે ભારત બાયૉટેકની કૉવેક્સિન આ દિશમાં બહુજ આગળ વધી ચૂકી છે, અને આના ટ્રાયલનુ પરિણામ સપ્ટેમ્બર સુધી સામે આવી જશે. આ પછી આના ઇમર્જન્સી ઉપયોગ માટે આવશ્યક મંજરી મળી જશે. આ પછી તેમને કહ્યું કે આગામી અઠવાડિયા કે સપ્ટેમ્બરમાં બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ થઇ જવી જોઇએ. તેમને કહ્યું આ પછી જેવી રીતે અમે 18 થી 45 વર્ષ માટે અભિયાન ચલાવ્યુ છે, તે રીતે અમારે ગ્રેડ સ્તર પર સ્કૂલમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવી પડશે.&nbsp;</p>

from india https://ift.tt/2V3YVxn
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...