મુખ્ય સામગ્રી પર જાઓ

આજથી સંસદનું ચોમાસું સત્ર, સત્ર તોફાની બનવાના એંધાણ, વિપક્ષે સરકારને ઘેરવાની બનાવી રણનીતિ

<p>કોવિડના ગાઈડલાઈન સાથે આજથી સંસદના ચોમાસું સત્રનો પ્રારંભ થશે. આ ચોમાસુ સત્ર 20 દિવસ ચાલશે અને 13 ઓગસ્ટે પૂરું થશે. સંસદીય સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રી મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓની ગૃહ સમક્ષ માહિતી આપશે. થોડા દિવસ પહેલા જ કેંદ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. આ મંત્રીમંડળમાં 15 કેબિનેટ અને 28 રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં ગુજરાતના પાંચ મંત્રીઓએ શપથ લીધા હતા.</p> <p>ચોમાસું સત્રમાં સરકારે કેટલાક મહત્વના બિલ પસાર કરાવવાની તૈયારી કરી છે. જો કે આજથી શરૂ થઈ રહેલું સત્ર તોફાની બની રહેવાની સંભાવના છે. 31 બિલ પાસ કરવાની સરકારની તૈયારી છે. જો કે વિપક્ષ પેટ્રોલ ડીઝલમાં ભાવવધારા, કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની કામગીરી, રસીકરણની કામગીરી સહિતના મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે.</p> <p>ચોમાસુ સત્રમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે.સરકારી આંકડા મુજબ લોકસભામાંથી ૪૪૪ સભ્યો અને રાજ્યસભાના ૨૧૮ સભ્યોએ કોરોનાની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે.</p> <p>વિપક્ષે પણ ચોમાસુ સત્ર માટેની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાનના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક પછી વિપક્ષના નેતાઓની પણ અલગથી એક બેઠક યોજાઈ હતી. વિપક્ષની બેઠકમાં મોંઘવારી, પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો, ખેડૂત આંદોલન અને કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારના મીસ મેનેજમેન્ટ જેવા મુદ્દાઓને જોરશોરથી ઊઠાવવાનો નિર્ણય લેવાયો છે.</p> <p>વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસ ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ સોદા અંગે ફ્રાન્સમાં શરૃ થયેલી તપાસનો મુદ્દો પણ ઊછાળશે. ઉપરાંત વિપક્ષ સરકાર પર વિવિધ બિલને ઉતાવળે પસાર કરાવવાના બદલે તેને સંસદની સ્થાયી સમિતિ સમક્ષ મોકલવા માટે દબાણ કરશે.</p> <p>નવા કૃષિ કાયદા મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ સંસદના સત્ર દરમિયાન સંસદ બહાર દેખાવો કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે સોમવારથી આ સત્ર તોફાની બની રહેવાની શક્યતા છે. ચોમાસુ સત્ર દરમિયાન કોરોના સંબંધિત પ્રોટોકોલ્સનું સંપૂર્ણ પાલન કરાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે.</p>

from india https://ift.tt/3irRpUY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...