<p>પંચમહાલ અને દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં તેઓએ ધો.૧૦ અને ૧૨ મા માસ પ્રમોશન, તેમજ સુરતની ઘટના અને આપ પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાઓ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. હાલમાં જ સુરતમાં શિક્ષિકાને હાજર થવા માટે માંગવામાં આવેલા નાણાં બાબતે શિક્ષણમંત્રીએ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.</p>
from gujarat https://ift.tt/3AkYQpm
via IFTTT
from gujarat https://ift.tt/3AkYQpm
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો