મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગર અને નવસારીમાં ધોધમાર વરસાદ, ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો

<p><strong>ગાંધીનગરઃ</strong> સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે વધુ છ ઈંચ સુધી મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. .જામનગર શહેરમાં પણ તોફાની પવન સાથેના એક કલાક ખાબકેલા વરસાદમાં 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જામનગરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.</p> <p>જામનગરના લાલપુરમાં પણ ભારે વરસાદના કારણે ઢાંઢર નદીમાં પૂરની સ્થિતિ પેદા થઇ હતી. નદીમાં પૂર આવતા નદી કાંઠે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા હતા. નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતાં.</p> <p>જામજોધપુરમાં 3 ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ, લાલપુર અને કાલાવડમાં દોઢ ઈંચ વરસાદથી સર્વત્ર પાણીફરી વળ્યા હતા. બીજી તરફ&nbsp; કેશોદમાં 3 ઈંચ,વાંકાનેર, અને ચોરવાડમાં 2 ઈંચ, ખંભાળિયા, ભાણવડ, લાલપુર કાલાવડ, માંગરોળ, વેરાવળમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. માણાવદર પંથકમાં ચારથી છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે</p> <p>બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ચીખલીમાં સાડા 3 ઈંચ, નવસારીમાં અઢી ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં વેગણિયા ખાડીના જળસ્તરમાં વધારો થયો છે. ખાડીમાં પાણીનું જળસ્તર વધતા લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘમહેરને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. <br /><br />દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડનામાં ભારે વરસાદના કારણે કબરકા ડેમ ઓવરફ્લો થયો હતો. કબરકા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. શનિવારે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે ભાણવડનો કબરકા ડેમ ઓવરફ્લો થયો હતો. &nbsp;સિઝનમાં પ્રથમ વખત કબરકા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી.</p>

from gujarat https://ift.tt/36PSX5H
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...