મુખ્ય સામગ્રી પર જાઓ

'હું રાજ કુન્દ્રા છું કે તમે મારા ફોટા પાડી રહ્યાં છો?' કયા મોટા નેતાએ ફોટોગ્રાફરો સાથે કરી મજાક, જાણો વિગતે

<p><strong>મુંબઇઃ</strong> મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનુ એક નિવેદન આજકાલ ખુબ ચર્ચામાં છવાયેલુ છે. રાજ ઠાકરે આજકાલ પુણેના ત્રણ દિવસના પ્રવાસમાં છે.વળી બુધવારે જ્યારે મીડિયાકર્મી રાજ ઠાકરેના ફોટા પાડી રહ્યાં હતા, તો તેમને પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ થયેલા રાજ કુન્દ્રા પર મશ્કરી કરી હતી. તેને મજાક કરતા કહ્યું કે હું શું રાજ કુન્દ્રા છુ જો તમે મારા ફોટા પાડી રહ્યાં છો.</p> <p><strong>રાજ ઠાકરે કરી રાજ કુન્દ્રાની મશ્કરી-</strong><br />બહુ જલ્દી થનારી નગર નિગમની ચૂંટણીની તૈયારીઓ માટે રાજ ઠાકરે પુણેમાં પાર્ટીની રણનીતિ તૈયાર કરવા માટે પહોંચ્યા હતા. વળી મીડિયાએ તેમના ફોટા પાડવાનુ શરૂ કરી દીધુ હતુ, પરંતુ રાજ ઠાકરે તેમને વારંવાર ફોટા પાડવાનુ ના પાડી રહ્યાં હતા, છતાં ફોટોગ્રાફરો ફોટા ખેંચે તે તેમને પસંદ ન હતી. આ દરમિયાન તેમને કહી દીધુ- હું કોઇ રાજ કુન્દ્રા છું શું, મારા ફોટા ક્લિ કરી રહ્યાં છો. તેમના આ નિવેદનની ચર્ચા હવે ચારેય બાજુ થઇ રહી છે, સોશ્યલ મીડિયા પર પણ આ ખુબ વાયરલ થઇ રહી છે.&nbsp;</p> <p><strong>પોલીસ કસ્ટડીમાં છે રાજ કુન્દ્રા-&nbsp;</strong><br />ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને થોડાક દિવસો પહેલા મુંબઇ પોલીસએ પોર્ન ફિલ્મો બનાવવા અને એપ પર ડાઉનલૉડ કરવાના મામલે ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ દરેક બાજુ બસ તેની જ ચર્ચા થઇ રહી છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેને લગતા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે, અને તે આખા કેસમાં આરોપી છે, એટલુ જ નહીં બુધવારે કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી છે. &nbsp;</p> <p><strong>રાજ ઠાકરેના નિવદેનની થઇ રહી છે ચર્ચા-&nbsp;</strong><br />વળી, આ નિવેદન પહેલા રાજ ઠાકરેનુ વધુ એક નિવેદન ચર્ચામાં આવી ગયુ હતુ. જેમાં તેને માસ્ક લગાવવાનુ કહેવામાં આવ્યુ હતુ, આના પર ઠાકરે કહ્યું હતુ કે હું નથી પહેરતો, હું માસ્કનો ઉપયોગ નથી કરતો. આ નિવેદનને લઇને કેટલાક દિવસો સુધી તે વિવાદોમાં સપડાયો હતો, કેમકે તે સમયે કોરોનાને કેર સતત ચાલુ હતો.</p>

from india https://ift.tt/2Vfbh5S

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...