મુખ્ય સામગ્રી પર જાઓ

Chhotaudepur : એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

<p><strong>છોટાઉદેપુરઃ</strong> એસટી બસ અને ક્રેટા કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4ના મોત થતા અરેરાટી વ્યાપી ઘઈ છે. કારમાં સવાર ચારેયના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા. બોડેલી- વડોદરા હાઇવે ઉપર છુછપુરા પાસે મધ્ય રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. કાલાવાડ-રાજકોટ-છોટાઉદેપુર બસ અને ક્રેટા કાર મધ્યપ્રદેશ પાસિંગની છે.</p> <p>અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા. બસમાં સવાર મુસાફરોમાં કોઈ જાનહાની નહીં. કારમાં ફસાયેલ લોકોને લોકોને કાઢતા સવાર થઈ ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા કારમાં સવાર લોકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે PM માટે લઈ જવાયા છે. બસ છોટાઉદેપુર આવી રહી હતી.<br /><br /><strong>મૃતકોનાં નામ</strong><br />પટેલ દિનેશભાઈ<br />ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર<br />રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર<br />ગ્યારશીલાલ<br /><br /><strong>ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માતમાં 19ના મોત, 24થી વધુ ઘાયલ</strong><br /><br /></p> <p>યૂપીના બારાબંકીમાં મંગળવારે મોડી રાત્રે મોટો રોડ અકસ્માત થયો છે. મોડી રાત્રે લગભગ 12 કલાકે લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવે-28 પર કલ્યાણી નદી પુલની પાસે રસ્તાના કિનારે ઉભી રહેલ બસને પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં કિનારે બેઠેલા અને બસમાં ઉંઘી રહેલા 19 પ્રવાસીઓના મોત થયા છે જ્યારે 25થી વધારે લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. ઘટના બાદ એસપી યમુના પ્રસાદ પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળ પર હાજર રહ્યા.</p> <p>&nbsp;</p> <p>અકસ્માતનો ભોગ બનેલ તમામ પ્રવાસી મજૂર હતા, જે પંજાબથી બિહાર જઈ રહ્યા હતા. બસ રસ્તામાં અચાનક ખરાબ થઈ ગઈ હતી. તમામ મજૂરો બસ ઠીક થવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક પ્રવાસી બસમાંથી ઉતરીને રસ્તા પર ઉભા હતા. ત્યારે જ પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી દીધી. ઘાયલોને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને મેડિકલ કોલેજ સહિત અન્ય હોસ્પિટોલમાં દાખલ કરવામાં આવ્યા છે.</p> <p>&nbsp;</p> <p>ઉત્તર પ્રદેશના લખનઉ ઝોન એડીજી એસએન સાબાતે કહ્યું, &ldquo;બસમાં મોટાભાગના લોકો પંજાબ અને હરિયાઆમાં કામ કરીને પરત ઘરે ફરી રહેલ લોકો હતા. બસમાં ખરાબી બાદ લોકો બસમાંથી ઉતરીને બસની નજીક જ ઉંઘી ગયા હતા. ત્યારે જ પાછળથી આવી રહેલ ટ્રકે બસને ટક્ક મારી. લગભગ 18 લોકોના મોત થયા છે. હાલમાં પણ અનેક લોકો બસ નીચે દબાયેલા છે.&rdquo;</p>

from gujarat https://ift.tt/3iNR7I8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...