મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Cases India: 24 કલાકમાં 45 હજારથી ઓછા નવા કેસ, 911 સંક્રમિતોના મોત

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત&nbsp;12મા&nbsp;દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં &nbsp;સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,393 કેસ નોંધાયા છે અને 911 લોકોના મોત થયા છે. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા એટલે કે કુલ એક્ટવિ કેસ 784 વધ્યા છે.</p> <p>8 જુલાઈ&nbsp;સુધી દેશભરમાં&nbsp;36&nbsp;કરોડ&nbsp;89&nbsp;લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે દેશમાં 40.23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. અત્યાર સુધીમાં&nbsp;42&nbsp;કરોડ 7 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે&nbsp;18&nbsp;લાખથી વધુ&nbsp;કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે&nbsp;3&nbsp;ટકા કરતાં વધારે હતો.</p> <table width="0"> <tbody> <tr> <td colspan="3" width="207"> <p><strong>કઈ તારીખે કેટલા કેસ નોંધાયા</strong></p> </td> </tr> <tr> <td> <p><strong>તારીખ</strong></p> </td> <td> <p><strong>કેસ</strong><strong>&nbsp;</strong></p> </td> <td> <p><strong>મોત</strong></p> </td> </tr> <tr> <td> <p>1 જુલાઈ</p> </td> <td> <p>48,786</p> </td> <td> <p>1005</p> </td> </tr> <tr> <td> <p>2 જુલાઈ</p> </td> <td> <p>46,617</p> </td> <td> <p>853</p> </td> </tr> <tr> <td> <p>3 જુલાઈ</p> </td> <td> <p>44,111</p> </td> <td> <p>738</p> </td> </tr> <tr> <td> <p>4 જુલાઈ</p> </td> <td> <p>43,071</p> </td> <td> <p>955</p> </td> </tr> <tr> <td> <p>5 જુલાઈ</p> </td> <td> <p>39,796</p> </td> <td> <p>723</p> </td> </tr> <tr> <td> <p>6 જુલાઈ</p> </td> <td> <p>34,703</p> </td> <td> <p>553</p> </td> </tr> <tr> <td> <p>7 જુલાઈ</p> </td> <td> <p>43,773</p> </td> <td> <p>930</p> </td> </tr> <tr> <td> <p>8 જુલાઈ</p> </td> <td> <p>43393</p> </td> <td> <p>911</p> </td> </tr> </tbody> </table> <p><strong>દેશમાં કોરોના વાયરસની સ્થિતિ</strong></p> <p><strong>કુલ કોરોના કેસ</strong> - ત્રણ કરોડ&nbsp;7&nbsp;લાખ&nbsp;52&nbsp;હજાર&nbsp;950</p> <p><strong>કુલ ડિસ્ચાર્જ</strong> - બે કરોડ&nbsp;98&nbsp;લાખ 88 હજાર&nbsp;284</p> <p><strong>કુલ એક્ટિવ કેસ</strong> -&nbsp;4&nbsp;લાખ&nbsp;58&nbsp;હજાર&nbsp;727</p> <p><strong>કુલ મોત</strong> -&nbsp;4&nbsp;લાખ&nbsp;5&nbsp;હજાર&nbsp;28</p> <p><strong>કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે</strong></p> <p>દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર&nbsp;1.23&nbsp;ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે&nbsp;97&nbsp;ટકા છે. એક્ટિવ કેસ ઘટીને&nbsp;2&nbsp;ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ચોથા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા,&nbsp;બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p> <div class="article-data _thumbBrk uk-text-break"> <p><strong>ગુજરાતમાં કોરોના કેસ</strong></p> <p>ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 62&nbsp; કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી. સતત બીજા દિવસે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી એક પણ મોત નથી થયું.&nbsp; રાજ્યમાં ગઈકાલે&nbsp; 534&nbsp; લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1497&nbsp; છે. જે પૈકી 09&nbsp; દર્દી વેન્ટીલેટર પર છે.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot" data-google-query-id="CMDbr9OU1fECFTSBrAId3a8NQA"> <div id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0__container__">રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15 સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરતમાં 3, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, પંચમહાલમાં 2, વડોદરામાં 2,&nbsp; બનાસકાંઠા, ભરુચ, બોટાદ, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,&nbsp; નવસારી, તાપી, વલસાડમાં 1-1 સહિત કુલ 62 કેસ નોંધાયા છે.</div> </div> </div> </div> <p>એક્ટિવ કેસની વાત કરીએ તો 1497 કુલ કેસ છે. જે પૈકી 09 લોકો વેન્ટીલેટર પર છે. 1488 લોકો સ્ટેબલ છે. 8,12,522 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10072 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્રે નોંધનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.</p> </div>

from india https://ift.tt/2UAol5m
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...