મુખ્ય સામગ્રી પર જાઓ

Coronavirus: મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત દેશના આ 8 રાજ્યોમાં હજુ કોરોનાની સ્થિતિ ચિંતાજનક, જાણો કેટલા નોંધાયા કેસ

<p><strong>coronavirus</strong>: મહારાષ્ટ્ર, આસામ, બંગાળ સહિત 8 રાજ્યોમાં કોરોનાની રફતાર ઓછું થવાના હજું સંકેત નથી મળી રહ્યાં. જાણીએ ક્યાં રાજ્યોમાં સ્થિતિ હજું ચિંતાજનક છે. દરરોજ કેટલા કેસ નોંધાઇ રહ્યાં છે.&nbsp;</p> <p>દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઓછી થઇ રહી છે. જો કે હજું પણ દેશમાં એવા અનેક રાજ્યો છે. જ્યાં નોંધાતા કેસમાં કમી નથી જોવા મળી રહી. મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજયોમાં કોરોનાની રફતાર ઓછી થવાનું નામ નથી લેતો. જાણીએ આ રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ, દરરોજ કેટલા કેસ આવે છે સામે.</p> <p><strong>મહારાષ્ટ્ર</strong><br />મહારાષ્ટ્રમાં કોરોનાના 6740 &nbsp;નવા કેસ આવવાથી સંક્રમિતોની સંખ્યા 61,04,917 થઇ ગઇ છે. જ્યારે 51 વધુ દર્દીઓના મોત થઇ જતાં મૃતકોની સંખ્યા 1,23,136 થઇ ગઇ છે. રાજ્યોમાં 24 કલાકમાં &nbsp;13,027 લોકોને રિકવર થયા. અત્યાર સુધીમાં 58,61,720 &nbsp;લોકો સાજા થયા છે.&nbsp;</p> <p><strong>આસામ&nbsp;</strong><br />આસામમાં છેલ્લા 24 કલાકમાં 2,640 નવા કેસ નોંધાયા છે. તો , 2,521 લોકોને રજા આપવામાં આવી. ગઈકાલે રાજ્યમાં 31 લોકોનાં મોત નિપજ્યાં છે. હાલમાં, અહીં સક્રિય કેસની સંખ્યા 22,243 છે. તો &nbsp;કુલ રિકવર 4,91,561 થયા. અત્યાર સુધીમાં 4,683 લોકોનાં મોત થયાં છે.</p> <p><strong>પશ્ચિમ બંગાળ</strong></p> <p>પશ્ચિમ બંગાળમાં કોરોનાના 885 નવા કેસ નોંધાયા બાદ સોમવારે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 15,06,279 થઈ ગઈ. છેલ્લા કેટલાક મહિનામાં સંક્રમિતોની આ સૌથી ઓછી સંખ્યા છે. આ ઉપરાંત વધુ 18 દર્દીઓના મોત સાથે, મૃતકોની કુલ સંખ્યા 17,817 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં 17,950 લોકો સારવાર હેઠળ છે.</p> <p><strong>મિઝોરમ&nbsp;</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં, મિઝોરમમાં કોરોના વાયરસના 520 નવા કેસ નોંધાયા છે. &nbsp;પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 21,854 છે, જેમાં 3,730 સક્રિય કેસ, 18,026 ડિસ્ચાર્જ કેસ અને તો તો &nbsp;98 લોકોના &nbsp;સંક્રમિતોના &nbsp;મોત થયા છે.</p> <p><strong>તેલંગાના</strong></p> <p>તેલંગણામાં 808 નવા કેસ નોંધાતા કુલ કેસ વધીને 6,27,498 થઈ ગયા છે. તેલંગાણામાં &nbsp;વધુ સાત દર્દીઓના મોત નિપજતા મૃત્યુઆંક &nbsp;3,,698 પર પહોંચ્યો છે. &nbsp;રાજ્યના સ્વાસ્થ્ય બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં &nbsp;1,061 લોકો સ્વસ્થ થતા કુલ રિકવર થતાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીનો આંકડો &nbsp;6,12,096 પર પહોંચ્યો છે.&nbsp;</p> <p><strong>જમ્મુ કાશ્મીર</strong><br />જમ્મુ કાશ્મીરમાં કોરોના સંક્રમણથી વધુ 6 લોકોના મોત થતાં મૃત્યુઆંક 4,343 &nbsp;પર પહોંચ્યો છે. &nbsp;તો નવા 274 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા &nbsp;3,17,250 પર પહોંચી છે. 113 નવા કેસ જમ્મુમાં અને 161 કેસ કાશ્મીરમાં નોંધાયા છે.જમ્મુ કાશ્મીરમાં કુલ મૃતક આંક &nbsp;4,343 પર પહોંચ્યો છે. &nbsp;</p> <p><strong>છત્તીસગઢ&nbsp;</strong></p> <p>છત્તીસગઢ માં છેલ્લા 24 કલાકમાં 319 નવા કેસ નોંધાયા છે. 319 નવા કેસ નોંધાતા રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 9,96,037 થઇ ગઇ છે. તો ગઇ કાલે 107 લોકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. તો 336 લોકો હોમ ક્વોરોન્ટાઇન છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13,457 સંક્રમિતોના મોત થયા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3hDo7Cr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...