મુખ્ય સામગ્રી પર જાઓ

કોવિશીલ્ડને મંજૂરી આપનાર EUના 12 દેશોની યાદીમાં અત્યાર સુધી ક્યાં ક્યાં દેશને સામેલ કરાયાં છે, જાણો

<p>ભવિષ્યની યોજના માટે યૂરોપની યાત્રાની ઇચ્છા રાખનાર ચિંતિત ભારતીય માટે રાહતના સમાચાર છે. કોવિશીલ્ડને 9 યૂરોપિય દેશોની માન્યતા મળ્યાં બાદ &nbsp;શુ્ક્રવારે ત્રણ અન્ય દેશોએ પણ લીલી ઝંડી આપી છે.&nbsp;</p> <p>કોવીશિલ્ડ લેનાર ભારતીય હવે 9 યુરોપિય દેશોની યાત્રા કરી શકશે, આ માટે યુરોપ મેડિકલ એજન્સીએ કોવિશીલ્ડને માન્યતા આપી છે. શુક્રવારે નેધરલેન્ડની સાથે યુરોપિય યુનિયનના દેશ લાતવિયા અને ફિનલેન્ડ સામેલ થઇ ગયા છે. અત્યાર સુધીમાં આ ત્રણ મુલ્કને છોડીને ઓસ્ટ્રેલિયા, જર્મની, &nbsp;સ્લોવેનિયા, આઇસલેન્ડ, આયરલેન્ડ, સ્પેન, &nbsp;સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ,અને ઇસ્ટોનિયા યાત્રા માટે કોવિશીલ્ડને મંજૂરીપહેલાાથી આપી ચૂક્યાં છે. કોરોનાના કારણે યુરોપિયન યુનિયને ભારત સહિત ગૈર યુરોપિય લોકોની યુરોપિય દેશોની યાત્રા પર રોક લગાવી દીધી હતી.&nbsp;</p> <p><strong>યુરોપિયન યૂનિયનમાં &nbsp;ભારતીય &nbsp;વેક્સિનને આપી મંજૂરી&nbsp;</strong><br />ફાઇઝર મોર્ડના અને જોનસન એન્ડ જોનસન વેક્સિન લઇ ચૂકેલા લોકોની વિદેશ યાત્રાનો મામલો થોડા દિવસ પહેલા ગરમાયો હતો. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આદર પૂનાવાલાને વિદેશ મંત્રીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી હતી. હવે પત્રમાં તેમણે સીરમ &nbsp;ઇન્સ્ટીટ્યૂટ ઓ ઇન્ડિયા ઓક્સફર્ડ એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ &nbsp;લગાવી ચૂકેલા &nbsp;લોકોને યુરોપિય દેશોની યાત્રા માટે મંજૂરી માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારત સરકારે પણ યુરોપિય યુનિયનના નિર્ણય પર આપત્તિ વ્યક્ત વ્યક્ત કરતા કૂટનિતીક &nbsp;પ્રયાસ તેજ કરી દીધા હતા.&nbsp;</p> <p><strong>9 દેશો સાથે ફિનલેન્ડ, લાતવિયા અને નેધરલેન્ડ પણ સામેલ<br /></strong>કૂટનિતીક પહેલ બાદ યુરોપીયન યુનિયનના 12 દેશ &nbsp;એક-એક કરીને કોવિશીલ્ડ લાગવી ચૂકેલા &nbsp;નાગરિકો પર યુરોપ યાત્રા પર પ્રતિંબંધ હટાવતા &nbsp;ગયા. નેધરલેન્ડ સરકરાની વેબસાઇટ મુજબ કોવીશીલ્ડને ફાઇઝર-બાયોટેક &nbsp;મોર્ડના અને જોનસન એન્ડ જોનસનની સાથે સ્વીકૃતિ મેળવેલ યાદીમાં સામેલ કરી દીધી છે. &nbsp;જે લોકોને કોવિશીલ્ડના બંને ડોઝ લઇ લીધા છે તેમને યુરોપિયન યાત્રાની છૂટ અપાઇ છે.&nbsp;</p> <p>ઇસ્ટોનિનયાએ પુષ્ટી કરી છે કે, ભારતના બધા વેક્સિનેટ લોકોને &nbsp;યાત્રા માટે મંજૂરી આપશે, ભારતને વ્યક્તિગત રીતે યુરોપિયન યુનિયનના સદસ્ય દેશો સાથે કોવિશીલ્ડ અને કોવેક્સિન લઇ ચૂકેલા લોકોને યાત્રા છૂટ આપવાનો આગ્રહ કર્યો હતો અને તે ભરોસો આપ્યો હતો કે, &nbsp;ભારતીય યુનિયન ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ મંજૂર રાખવા માટે પારસ્પરિક નિતી બનાવશે.&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3ykFL4M

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...