મુખ્ય સામગ્રી પર જાઓ

Health Tips:જાણો જરૂરિયાતથી વધુ પેઇન કિલરના ઉપયોગના શું છે સાઇડઇફેક્ટ, કઇ સ્થિતિમાં જીવલેણ થાય છે સાબિત

<p><strong>Health Tips:</strong> શરીરમાં દુખાવો થતાં આપણે સામાન્ય રીતે પેઇન કિલર લેવાનું પસંદ કરીએ છીએ. જો કે લાંબા સમય સુધી અને જરૂરિયાતથી વધુ તેનો ઉપયોગ કરવાથી નુકસાન થાય છે, જાણીએ કઇ સ્થિતિમાં સેવન કરવાથી નુકસાનકારક સાબિત થાય છે.</p> <p>શરીરમાં થોડો પણ દુખાવો થાય તો આપણે પેઇન કિલર લઇને તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ અને દુખાવાથી તરત જ રાહત પણ મળી જાય છે. જો કે આ પેઇન કિલર શરીરમાં સાઇડ ઇફેક્ટ પણ છોડી દે છે.તો જાણી કઇ સ્થિતિમાં તેનો ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.</p> <p>પેઇન કિલરના વધુ સેવનથી કિડની, લિવર, અને હાર્ટ સહિત શરીરના અનેક અંગોમાં તેનો દુષ્પ્રભાવ પડે છે. નિયમિત પેઇન કિલર લેવાથી કિડની અને લિવર ડેમેજ થાય છે. વધુ પેઇન કિલરનું સેવન હાર્ટ અટેકના જોખમને પણ નોતરે છે.</p> <p>આડેધડ પેઇન કિલર લેવાથી અચાનક બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે. પેટમાં બ્લિડિંગ પણ થઇ શકે છે. કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે. વધુ પેઇન કિલરનું સેવન માનસિક સ્વાસ્થ પર પણ અસર પાડે છે. પેઇન કિલર ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે.</p> <p><strong>આ સ્થિતિમાં જીવલેણ સાબિત થાય છે પેઇન કિલર<br /></strong>જો દુખાવો સહન થઇ શકતો હોય તો પેઇન કિલર ન લેવી જોઇએ.<br />પેઇન કિલર લીધા બાદ પેટમાં દુખાવો થતો હોય તો તેનો ઉપયોગ તરત જ બંધ કરી દેવો જોઇએ<br />પ્રેગ્નન્સીમાં પેઇન કિલરનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે. જો કે આ સમય દરમિયાન પેરાસિટામોલ લઇ શકાય છે.<br />બીપી, ડાયાબિટિસ કિડનીના દર્દીઓએ ડોક્ટરની સલાહ બાદ જ પેઇન કિલર લેવી જોઇએ.<br />ખાલી પેટ ક્યારેય પેઇન કિલરનું સેવન ન કરવું જોઇએ. આવું કરવાથી લિવર, પેટ, કિડનીને નુકસાન થાય છે.</p> <p><strong>આ વાતનું ખાસ ધ્યાન રાખો<br /></strong>પેઇન કિલર લીધા પહેલા તેની સાઇડ ઇફેક્ટ જાણી લો જે રેપર પર લખેલી હોય છે. કેટલીક પેઇન કિલર જેમકે ઇબ્યુપ્રોફેન Non-steroidal anti inflammatory drugs (NSAID)&nbsp; હોય છે. તેનું સેવન પણ ખતરનાક સાબિત થઇ શકે છે. આવી દવા આંતરડાંને ઝડપથી નુકસાન પહોંચાડે છે. કિડની, હાર્ટ, બ્લડ અને લિવર સાથે જોડાયેલા ઇન્ફેકશન થઇ શકે છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <h2>&nbsp;</h2> <h2>&nbsp;</h2> <p>&nbsp;</p>

from india https://ift.tt/3idkjby
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...