મુખ્ય સામગ્રી પર જાઓ

Maharashtra: ભૂસ્ખલન અને પૂરને કારણે 5 લોકોના મોત, 30 લોકો હજુ ફસાયેલા

<p>મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદથી ભૂસ્ખલન અને પૂરને કારણે પાંચ લોકોના મોત થયા છે. મુંબઈ સહિત જિલ્લામાં વરસાદને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. કેટલાય વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. &nbsp;રાયગઢ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નિધિ ચૌધરીએ રાયગઘમાં ભૂસ્ખલન અને પૂરને કારણે પાંચ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું.&nbsp;</p> <p>નદીઓમાં પૂરને કારણે ગુરુવારે કોંકણ રેલવે માર્ગ ઉપર રેલવે સેવા પ્રભાવિત થઈ હતી. અહીં લગભગ 6 હજાર પ્રવાસીઓ ફસાયા છે. ભારે વરસાદને કારણે મુંબઈ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં રેલવે અને રોડ પર અવર-જવર પ્રભાવિત થઈ છે. બચાવકાર્ય માટે એનડીઆરએફની મદદ લેવી પડી છે.&nbsp;</p> <p>આ બધાની વચ્ચે કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે રોડ પર પાણી જમા થઈ જતા 47 ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને 965 પરિવારોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદમાં દૌરાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ એક મહિલા સહિત બે લોકો તણાયા છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Five people died in Raigad district due to landslides and floods: Nidhi Chaudhary, District Collector, Raigad<a href="https://twitter.com/hashtag/Maharashtra?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Maharashtra</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1418407069653225472?ref_src=twsrc%5Etfw">July 23, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>|</p> <p>કોંકલ રેલવે સેવા પ્રભાવિત થતા અત્યાર સુધીમાં 9 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે કે પછી રદ કરાયા છે. ભારે વરસાદને કારણે કોંકણની મુખ્ય નદીઓ રત્નાગિરી અને રાયગઢ જિલ્લાની નદીઓમાં પૂર આવ્યું છે. સરકારી તંત્ર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનો સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય પ્રમાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત વરસાદથી બે પ્રભાવિત જિલ્લાની સતત સમીક્ષા કરી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આ વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;<br /><br /></p> <p>મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.</p> <p>&nbsp;</p> <p>મોટાભાગના ડેમ છલકાય ગયા છે. પહાડો પરથી તોફાની ધોધના પાણી પણ ચારેય તરફ ધમસમી રહ્યાં છે. ખાસ કરીને રત્નાગીરી જિલ્લાના તાલુકા ચીપલુણમાં આભ ફાટ્યું છે. મુશળધાર વરસાદથી ચીપલુણમાં પાંચ હજારથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. તો લોકોના જીવ બચાવવા માટે NDRFની ટીમ પણ ચીપલુણ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જો કે જળબંબાકારની સ્થિતિ સર્જાતા NDRFની ટીમ ચીપલુણ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી જળબંબાકારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હાલ હવાઈ દળના બે હેલિકોપ્ટર્સે કામગીરી શરૂ કરી છે. સાથે જ લાઈફ સેવિંગ બોટની પણ મદદ લેવામાં આવી રહી છે.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot" data-google-query-id="CNnbiYSs-PECFQKOZgIdxZUACw"> <div id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0__container__"><iframe id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0" title="3rd party ad content" name="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0" width="1" height="1" frameborder="0" marginwidth="0" marginheight="0" scrolling="no" data-google-container-id="3" data-load-complete="true" data-mce-fragment="1"></iframe></div> </div> </div> </div> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>ધોધમાર વરસાદ વરસતા ચીપલુણના બજારો, શેરીઓ અને રસ્તાઓ પર 10થી 12 ફુટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. બહાદુર શેખ નામના બજારમાં 12થી 14 ફુટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક ઘર, દુકાનો પાણીમાં ડુબી ગયા છે. તો કેટલીક બિલ્ડિંગ્ઝના પહેલા માળ સુધી પહોંચી ગયા હોવાથી લોકોએ બીજા માળે આશરો લેવો પડ્યો છે. જળબંબાકારમાં અસંખ્ય વાહનો તણાઈ ગયા છે.</p> <p>&nbsp;</p> <p>ધોધમાર વરસાદથી ચુપલુણનો પુળકેવાડી ડેમ છલકાઈ ગયો છે. ડેમમાં પાણીનુ જળસ્તર વધતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે આખા રત્નાગિરી જિલ્લામાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર સંદતર ખોરવાઈ ગયો છે. મોબાઈલ ફોન નેટવર્ક પણ ખોરવાઈ જવાી ચીપલુણ આખા જિલ્લાથી સંપર્ક વિહોણુ થયું છે. તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને જે સંકટની સ્થિતિ ઉભી થઈ છે.</p> <p>&nbsp;</p> <p>પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી કેંદ્ર તરફથી દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતુ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ અને લગભગ છ હજાર મુસાફરો ફસાઈ ગયા છે.</p>

from india https://ift.tt/36RYM2R

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...