મુખ્ય સામગ્રી પર જાઓ

Modi New Cabinet: બંગાળ, તમિલનાડુ અને કેરળ સહિત આ 9 રાજ્યોમાંથી મોદી કેબિનેટમાં એક પણ મંત્રી નહીં

<p><strong>Modi New Cabinet:</strong> પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધારે 16 મંત્રી સામેલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે. તેને ધ્યાનમાં રાખતા આટલા બધા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. યૂપી બાદ સૌથી વધારે 9 મંત્રી મહારાષ્ટ્રથી છે. જ્યારે પશ્ચિ બંગાળ, તમિલનાડુ અને કેરળ સહિત આ 9 રાજ્ય એવા છે. જ્યાંથી એક પણ મંત્રી મોદી કેબિનેટમાં નથી.</p> <p><strong>આ રાજ્યમાંથી એક પણ મંત્રી નહીં</strong></p> <ol> <li>પશ્ચિમ બંગાળ</li> <li>તમિલનાડુ</li> <li>કેરળ</li> <li>ઓડિશા</li> <li>આંધ્ર પ્રદેશ</li> <li>મેઘાલય</li> <li>મિઝોરમ</li> <li>નાગાલેન્ડ</li> <li>સિક્કિમ</li> </ol> <p><strong>&nbsp;</strong><strong>આ 9 રાજ્યમાં હવે ક્યારે ચૂંટણી આવશે</strong></p> <ol> <li><strong>પશ્ચિમ બંગાળ</strong> <strong>-</strong>વર્ષ 2026</li> <li><strong>તમિલનાડુ </strong><strong>-</strong>વર્ષ 2026</li> <li><strong>કેરળ </strong><strong>-</strong>વર્ષ 2026</li> <li><strong>ઓડિશા </strong><strong>-</strong>વર્ષ 2024</li> <li><strong>આંધ્ર પ્રદેશ</strong><strong>-</strong>વર્ષ 2024</li> <li><strong>મેઘાલય </strong><strong>-</strong>વર્ષ 2023</li> <li><strong>મિઝોરમ </strong><strong>-</strong>વર્ષ 2023</li> <li><strong>નાગાલેન્ડ </strong><strong>-</strong>વર્ષ 2023</li> <li><strong>સિક્કિમ </strong><strong>-</strong>વર્ષ 2024</li> </ol> <p><strong>&nbsp;</strong><strong>ક્યા રાજ્યમાંથી કેટલાક મંત્રી બનાવવામાં આવ્યા</strong></p> <ul> <li><strong>ઉત્તર પ્રદેશમાંથી </strong>સૌથી વધારે 16 મંત્રી</li> <li><strong>મહારાષ્ટ્ર -</strong> 9</li> <li><strong>બિહાર -</strong>6</li> <li><strong>ગુજરત -</strong> 6</li> <li><strong>મધ્ય પ્રદેશ -</strong> 6</li> <li><strong>કર્ણાટક -</strong> 3</li> <li><strong>રાજસ્થાન - </strong>3</li> <li><strong>ઝારખંડ -</strong> 3</li> <li><strong>તેલંગાના -</strong> 2</li> <li><strong>અસમ</strong>- 2</li> <li><strong>હરિયણા</strong>- 2</li> <li><strong>ઓડિશા</strong>- 2</li> <li><strong>ગોવા</strong>- 1</li> <li><strong>ત્રિપુરા</strong>- 1</li> <li><strong>મણિપુર</strong>- 1</li> <li><strong>પંજાબ</strong>- 1</li> <li><strong>ઉત્તરાખંડ</strong>- 1</li> <li><strong>અરૂણાચલ પ્રદેશ</strong>- 1</li> <li><strong>હિમાચલ પ્રદેશ</strong>- 1</li> <li><strong>દિલ્હી</strong>- 1</li> <li><strong>જમ્મુ અને કાશ્મીર</strong>- 1</li> <li><strong>અન છત્તીસગઢ </strong>- 1</li> </ul> <p><strong>&nbsp;</strong><strong>12 મંત્રીઓના રાજીનામા, 36 નવા ચેહરાને સ્થાન મળ્યું</strong></p> <p>મોદી સરકાર કેબિનેટના વિસ્તરણ પૂર્વે જ અનેક મોટા મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. જેમાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બાબુલ સુપ્રીયો, રાવ સાહેબ દાનવે પાટિલ, સદાનંદ ગૌડાએ પણ રાજીનામુ આપી દીધુ હતું. અન્ય રાજીનામા આપનાર નેતાઓમાં રમેશ પોખરિયાલ નિશંક, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા અને પ્રતાપ સારંગીનો પણ સમાવેશ થાય છે. મંત્રીમંડળના વિસ્તર પૂર્વે સૌથી પહેલા થાવર ચંદ ગેહલોતને મંત્રી પદેથી હટાવ્યા હતા અને તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા.</p>

from india https://ift.tt/3wtHW4p
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...