ફટાફટઃPM નરેન્દ્ર મોદી 16 જુલાઈએ ગાંધીનગરના વર્લ્ડક્લાસ રેલવે સ્ટેશનનું કરશે વર્ચુઅલ લોકાર્પણ,જુઓ મહત્વના સમાચાર
<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રેલવે સ્ટેશન અને સાયન્સસિટી ખાતે ત્રણ નવીન પ્રકલ્પોનું 16 જુલાઈએ બપોરે ચાર વાગ્યે વર્ચુઅલ લોકાર્પણ કરશે. યાત્રાધામ દ્વારકાના જગતમંદિર પર વીજળી પડી છે. ધ્વજાના સ્તંભને નુકસાન થયું છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધશે. </p>
from gujarat https://ift.tt/3ei7L1f
via IFTTT
from gujarat https://ift.tt/3ei7L1f
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો