મુખ્ય સામગ્રી પર જાઓ

School Reopening: યૂપી, બિહાર, દિલ્હી, MP સહિત અન્ય રાજ્યોમાં ક્યારથી ખુલશે સ્કૂલ ? જુઓ લિસ્ટ

<p>પ્રધાનમંત્રી નરનેદ્ર મોદી દ્વારા 24 માર્ચ 2020ના રોજ લગાવાવમાં આવેલ દેશવ્યાપી લોકડાઉનને કારણે સ્કૂલ-કોલેજો પણ બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઓનલાઈન ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અનેક રાજ્યોમાં સીનિયર ક્લાસીસ માટે સ્કૂલ ખોલવામાં આવી હતી.</p> <p>આ એપ્રિલમાં ભારતમાં આવેલ કોરના સંક્રમણની બીજી ઘાતક લહેરને કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે અનેક રાજ્ય સરકારો હવે ફરીથી સ્કૂલ ખોલવાની યોજના બનાવી રહી છે. આવો જાણીએ ક્યા ક્યા રાજ્યમાં ફરીથી સ્કૂલ ખોલવામાં આવી છે અથવા ટૂંકમાં જ ખોલવામાં આવશે.</p> <p><strong>ઉત્તર પ્રદેશ </strong>- &nbsp;ઉત્તર પ્રદેશમાં સ્કૂલ 1 જુલાઈથી એકેડમિક કાર્યો માટે ફિઝિકલ મોડ પર ખોલવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓને સ્કૂલ આવાવની મંજૂરી નથી. તેમને હાલમાં ઓનલાઈન જ અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં માત્ર શિક્ષકોની સાથે સાથે નોન ટિચિંગ સ્ટાફને સ્કૂલ આવાવની મંજુરી આપી છે.</p> <p><strong>બિહાર </strong>- બિહાર રાજ્યમાં સ્કૂલ ફરીથી ખોલવાને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, &ldquo;યૂનિવર્સિટીસ, તમામ કોલેજ, ટેક્નીકલ શિક્ષણ સંસ્થા, સરકારી તાલીમ કેન્દ્ર, ધોરણ 11-12 સુધીની સ્કૂલમાં 50 ટકા વિદ્યાર્થીઓ હાજર રાખીને ખોલી શકાશે. વયસ્ક વિદ્યાર્થીઓ શિક્ષક, અને શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ માટે રસીકરણની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.&rdquo;</p> <p><strong>તેલંગાણા </strong>- તેલંગાણાના કેજીથી લઈને સ્નાતક સ્તર સુધીના ક્લાસ 1 જુલાઈથી ફરીથી શરૂ થઈ ગયા છે.</p> <p><strong>મધ્ય પ્રદેશ </strong>- પહેલાની નોટિસ અનુસાર મધ્ય પ્રદેશમાં સ્કૂલ 1 જુલાઈથી ખુલવાની હતી, પરંતુ 28 જૂનના રોજ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. મધ્ય પ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં સરકારે કહ્યું કે, સ્કૂલ ફરીથી ખોલવા પર નિર્ણય કેન્દ્ર, અન્ય રાજ્યો અને નિષ્ણાંતોની સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.</p> <p><strong>ગુજરાત</strong> &ndash; રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, &lsquo;રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય આવ્યા બાદ ગુજરાતમાં સ્કૂલ ફરીથી ખોલવામાં આવશે. આ પહેલાની જેમ જ આ નિર્ણય ત્યારે લેવામાં આવશે જ્યારે કોલેજ ફીથી ખુલી જશે અને ધોરણ 9, 10, 11 અને 12ના ક્લાસ ફરીથી શરૂ કરવામાં આવે. <br /><strong>ઉત્તરાખંડ</strong> &ndash; રાજ્ય સરકારે ખાનગી અને સરકારી સ્કૂલમાં 1 જુલાઈથી ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે રાજ્યમાં હજુ સુધી સ્કૂલ ખોલવા અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજરી પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.</p>

from india https://ift.tt/3jTRFP9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...