મુખ્ય સામગ્રી પર જાઓ

Tips: વેક્સિનેશન સર્ટિફિકેટમાં નામ-એડ્રેસ ખોટા છે તો આ રીતે ઘર બેઠે કરો સુધારો

<p>જો તમે વેક્સિનેશન સર્ટિફિકેટમાં નામ, એડ્રેસ અથવા બર્થ ડેટ ખોટી છે તો તમારે પરેશાન થવાની જરૂરત નથી. Cowin વેબસાઈટ તમે તેમાં સુધારો કરવાની છુટ આપે છે. તમે ઘર બેઠે તેમાં કરેક્શન કરી શકો છો. જોકે એ ધ્યાન રાખું જરૂરી છે કે તમને તેમાં સુધારો કરવાની માત્ર એક વખત જ તક આપવામાં આવશે. જો તમે ફરીથી ખોટી વિગતો ભરી તો બાદમાં તેમાં સુધારો કરવા માટે કોઈ અવકાશ નહીં રહે. આવો જાણીએ સુધારો કરવાની શું છે પ્રોસેસ.</p> <p><strong>વેક્સિનેશન સર્કિફિકેટમાં આ રીતે કરો કરેક્શન</strong></p> <ul> <li>તેના માટે સૌથી પહેલા <a href="https://ift.tt/3x2GnLk> પર જવાનું રહેશે. ત્યાર બાદ Register અને Signના બટન પર ક્લિક કરો.</li> <li>હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ફોન પર ઓટીપી આવશે.</li> <li>હવે એકાઉન્ટ ડિટેલ્સ સેક્શનમાં Raise an issue પર ક્લિક કરો.</li> <li>હવે અહીં તમારે રજિસ્ટર્ડ મેમ્બરનું નામ એન્ટર કરવાનું રહેશે જે ફરજિયાત છે.</li> <li>આટલું કર્યા બાદ સર્ટિફિકેટમાં કરેક્શનના ઓપ્શન પર ક્લિક કરી Continue પર ક્લિક કરો.</li> <li>હવે તમારે જે પણ સુધારા વધારા કરવા છે તેની સાચી વિગતો ભરીને રજિસ્ટર્ડ રિક્વેસ્ટ માટે Continueના બટન પર ક્લિક કરો.</li> </ul> <p><strong>આ રીતે પાસપોર્ટને કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે કરો લિંક</strong></p> <ul> <li>આ રીતે પાસપોર્ટને કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે કરો લિન્ક-</li> <li>લિન્ક કરવા માટે સૌથી પહેલા cowin.gov.in વેબસાઇટ પર જાઓ.</li> <li>અહીં લૉગીન કરીને raise a issueના ઓપ્શનને સિલેક્ટ કરી દો.</li> <li>આટલુ કર્યા બદા અહીં પાસપોર્ટનો ઓપ્શન સિલેક્ટ કરો.</li> <li>અહીં ડ્રૉપ ડાઉન મેનૂમાંથી પર્સનને સિલેક્ટ કરો.</li> <li>આટલુ કર્યા બાદ પાસપોર્ટ નંબર એન્ટર કરો.</li> <li>હવે છેલ્લે તમામ ડિટેલ્સ નાંખીને સબમીટ કરી દો.</li> <li>આટલુ કર્યા બાદ થોડીવારમાં તમને પાસપોર્ટ લિન્કની સાથે નવુ કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ મળી જશે.</li> <li>આ નવા સર્ટિફિકેટને તમે ડાઉનલૉડ અથવા તો સેવ કરીને રાખી શકો છો.</li> </ul> <p><strong>પાસપોર્ટ અને સર્ટિફિકેટમાં એકસરખી જ હોવી જોઇએ ડિટેલ- </strong></p> <p>અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે વેક્સિનેશન સર્ટિફિકેટમાં પાસપોર્ટ નંબર લિન્ક કરવા માટે કેન્ડિડેટની ડિટેલ્સ એકસરખી જ હોવી જોઇએ. માની લો જો સર્ટિફિકેટમાં તમારુ નામ પણ ખોટુ છે તો આના પોર્ટલ પર જઇને કરેક્ટ કરી શકો છો. પરંતુ યાદ રહે કે અહીં નામ બદલવાનો ઓપ્શન ફક્ત એકવાર જ મળે છે, એટલે તમારે એકદમ ધ્યાનથી કામ કરવાની જરૂર છે.અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે.</p>

from india https://ift.tt/3iKRJ1c
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...