મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઓડિશામાં તૂટેલા રોડનું સમારકામ કરતા બાળકોનો વીડિયો વાયરલ, પથરા ભેગા કરી રોડ સમતલ કરતા.....

<p><strong>Viral Video:</strong> ઝારખંડના દશરથ માંઝીએ એકલા જોરે પહાડ ચીરીને એક નવો રસ્તો બનાવ્યો હતો. દશરથ માંઝીની કહાની લગભગ દરેક ભારતીય જાણે છે. હવે કેટલાક બાળકોએ એવું કર્યું છે જે જોઈને ચોંકી જશો. ઓડિશાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક નાના બાળકો રોડનું સમારકામ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળતા બાળકો માંડ પાંચ-છ વર્ષા હશે. 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણનો બંધારણીય અધિકાર છે. આ ઉંમરમાં આ બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ પરંતુ તેમને રોડનું સમારકામ કરતાં જોઈને આશ્ચર્ય થાય છે.</p> <p>જોકે કહેવાય ચે કે આ બાળકો સ્વેચ્છાએ રોડનું સમારકામ કરી રહ્યા છે, પરંતુ સત્ય હજુ સુધી બહાર આવ્યું નથી. આ વીડિયો સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું ને હવે તપાસના આદેશ આપ્યા છે.</p> <p><strong>અધિકારીઓ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવશે</strong></p> <p>આ વીડિયો ઓડિશાના ભદ્ર જિલ્લાના બધમારા ગામનો છે. આ વીડિયોમાં 5-6 બાળકો નજીકથી પથ્થર, ઇંટના ટુકડા સાયકલ પર લાવી રહ્યા છે ને રસ્તામાં પડેલ ખાડામાં નાખીને સમતલ કરી રહ્યા છે. બાળકો ઉપરાંત અહીં કોઈ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ બીડીઓ મનોજ બેહડાએ કહ્યું કે, આમાં સત્ય શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જો આ સાચું હશે તો દોષી અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવામાં આવશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Odisha: Children from Baghmara village, Bhadrak voluntarily repair roads by collecting stones, bricks from around. "We have to verify the information, &amp; action will be taken against officials if it turns out to be true," said Manoj Behera, Bhadrak BDO (28.07) <a href="https://t.co/XP42MNpmMT">pic.twitter.com/XP42MNpmMT</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1420494240941940736?ref_src=twsrc%5Etfw">July 28, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>તેમણે કહ્યું, અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવશે અને સ્થાનીક લોકો સાથે આ મામલે સાચુ શું છે એ તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ અને તરત જ રોડનું સમારકામ કરાવીશું. બીડીઓ બહેડાએ કહ્યું કે, રોડ બનાવવાનો આદેશ પહેલા જ આપવામાં આવ્યો હતો. જે અધિકારીઓએ રોડ બનાવવામાં બેદરકારીદાખવી છે તેની વિરૂદ્ધ કડક શિક્ષાત્મક કાર્રવાઈ કરવામાં આવશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Assistant Executive Engineer will visit the site &amp; take locals' feedback. Soon after receiving the report, we will take steps to repair the road. Action to be taken against officials who have shown negligence in executing the roadwork if it's true: Block Development Officer (BDO) <a href="https://t.co/y16FFPQijf">pic.twitter.com/y16FFPQijf</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1420494370684293120?ref_src=twsrc%5Etfw">July 28, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

from india https://ift.tt/3BNSkYZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...