<p>કોરોનાની રસીના બંને ડોઝ લીઘેલા વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. આવા કેસ મોટા ભાગે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના છે. વિશ્વસ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને સોમવારે કોન્ફરન્સમાં કહ્યું કે, વેક્સિનેટ લોકોમાં સતત ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, વેક્સિનેટ લોકો પણ ઇન્ફેકશન ટ્રાન્સમિટ કરી શકે છે. સૌથી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ સંક્રમિત લોકોમાં કોઇ લક્ષણો નથી દેખાતા આ સ્થિતિમાં તે અન્ય લોકોમાં સરળતાથી સંક્રમણ ફેલાવી શકે છે.આ કારણે જ WHOએ ફરી એકવાર વેક્સિનેટ લોકોને પણ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવાનો અનુરોધ કર્યો છે. </p>
from india https://ift.tt/3hJX35O
via IFTTT
from india https://ift.tt/3hJX35O
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો