મુખ્ય સામગ્રી પર જાઓ

દેશમાં આ રાજ્યમાં Zika વાયરસે કેર મચાવવાનુ શરૂ કર્યુ, 4 નવા કેસ આવતા આંકડો 23 પર પહોંચ્યો, એલર્ટ જાહેર

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં ફરી એકવાર વાયરસથી હડકંપ મચી ગયો છે. કોરોના સંક્રમણ બાદ હવે દેશમાં ઝીકા વાયરસનો ભય વધ્યો છે. ઝીકા વાયરસના સંક્રમણને કેસો સતત વધી રહ્યાં છે. કેરાલામાં ઝીકા વાયરસના નવા કેસોમાં વધારો થતાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. હાલ કેરાલામાં ચાર નવા ઝીકા વાયરસ સંક્રમણના કેસો સામે આવ્યા છે, આ પછી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને રાજ્યમાં 23 થઇ ગઇ છે.&nbsp;</p> <p><strong>ઝીકા વાયરસના કારણે જાહેર થયુ એલર્ટ-&nbsp;</strong><br />કેરાલામાં ઝીકા વાયરસ સતત ફેલાઇ રહ્યો છે, કેસોને લઇને સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જએ આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દીધુ છે. વળી તેમનુ કહેવુ છે કે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારાથી તેમની ચિંતા વધુ વધી ગઇ છે. તેને કહેવા પ્રમાણે એક જ મચ્છર આ બન્ને બિમારીઓ માટે જવાબદાર હોય છે.&nbsp;</p> <p><strong>4 નવા સંક્રમિતો બાદ 23 પર પહોંચ્યો આંકડો-&nbsp;</strong><br />સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે જાણકારી આપતા કહ્યું કે, ચાર નવા કેસો આવ્યા બાદ રાજ્યમાં ઝીકા વાયરસ સંક્રમિતોનો આંકડો 23 પર પહોંચી ગયો છે. તેમને કહ્યું કે ઝીકા વાયરસ એડીસ મચ્છરોના કરડવાથી ફેલાય છે. હાલ તિરુવનંતપુરમ અને એવા જિલ્લા જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ડેન્ગ્યૂની કેટલીય ઘટનાઓ ઘટી છે. વળી આને રોકવા માટે આવશ્યક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.&nbsp;</p> <p><strong>સતત કરવામાં આવી રહ્યાં છે બચાવ માટેના ઉપાયો-&nbsp;</strong><br />હાલ રાજ્યામાં ઝીકા વાયરસને લઇને ગંભીરતા સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. સ્વાસ્થ્ય વિભાગના સુત્રો અનુસાર બતાવવામાં આવ્યુ છે કે ઝીકા વાયરસના સંક્રમણના સ્ત્રોતોને ઓળખ કરવામાં આવી રહી છે, અને વેક્ટર વિયંત્રણ ઉપાય કરવામાં આવી રહ્યાં છે. આની સાથે જ હૉસ્પીટલોમાં આવી રહેલા તાવના કેસોનો ઝીકા વાયરસ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.</p>

from india https://ift.tt/36ybSlo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...