મુખ્ય સામગ્રી પર જાઓ

15 વર્ષથી મોટી પત્નિ સાથે શરીર સુખ માણો એ બળાત્કાર કહેવાય કે નહીં ? જાણો હાઈકોર્ટે શું આપ્યો મોટો ચુકાદો ?

<p><strong>નવી દિલ્હીઃ</strong> પત્ની સાથે શારીરિક સંબંધોને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મહત્વનુ અને મોટુ નિવેદન આપ્યુ છે. એક કેસમાં ચૂકાદો આપતા હાઇકોર્ટે સેક્સૂઅલ રિલેશન અંગે ટિપ્પણી કરી હતી. ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારના એક ચૂકાદો આપ્યો હતો, કોર્ટે કહ્યું- 15 વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો એ દુષ્કર્મ નહીં માનવામાં આવે. કોર્ટના આ સ્ટેટમેન્ટથી કૃતુહલ પેદા થયુ છે.&nbsp;</p> <p>એક કેસની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યુ કે, 15 વર્ષથી મોટી પત્નિ સાથે શરીર સુખ માણો એ બળાત્કાર કહેવાય કે નહીં ? ત્યારે કોર્ટે તેને દુષ્કર્મ ના ગણી શકાય એવુ સ્ટેટમેન્ટ આપ્યુ હતુ. હાઇકોર્ટે કહ્યું છે કે- આઈપીસીની કલમ 375માં 2013માં સંશોધન થયું છે. આવામાં આ દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતું. આ મામલો મુરાદાબાદનો છે.</p> <p>કોર્ટે કહ્યું- નાબાલિગ પત્નીની સાથે શારીરિક સંબંધ બનાવવાના મામલે હાઈકોર્ટે આરોપી પતિના જામીન અરજી મંજૂર કર્યા છે. આ કેસમાં પતિ પર દહેજ માટે ત્રાસ આપવાનો અને અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આ મામલો મુરાદાબાદનો છે, જ્યાં પત્નીએ પોતાના પતિની વિરુદ્ધ દહેજ, મારઝૂડ કરવા અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવવાને લઈને કેસ કર્યો હતો. આ મામલે પતિ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.</p> <p>ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક અન્ય કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, લગ્નનો ખોટો વાયદો કરીને શારીરિક સંબંધ બનાવવો રેપ ગુનાની શ્રેણીમાં આવવું જોઇએ. કૉર્ટે અરજીકર્તાના જામીન મંજૂર કરતા શરતોની સાથે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે બળાત્કારના આરોપમાં દોષીની અપીલ પર સંભળાવેલા ચૂકાદામાં આ ટિપ્પણી કરી. કોર્ટે આને લઈને કાયદો બનાવવાની વાત કહી હતી. આઈપીસીની કલમ 375માં 2013માં કરવામાં આવેલા સંશોધન બાદ 15 વર્ષની ઉંમરથી વધારે વયની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતા. કૉર્ટે કહ્યું કે, કલમ 375માં અનેક સંશોધન કરવામાં આવ્યા છે.&nbsp;</p>

from india https://ift.tt/3yuJYDd
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...