મુખ્ય સામગ્રી પર જાઓ

ભારત સરકાર કરી રહી છે એક સાથે 25,271 જગા પર ભરતી, SSC પાસ પણ કરી શકે અરજી, 31 ઓગસ્ટ છેલ્લી તારીખ

<p><strong>SSC GD Constable Recruitment 2021:</strong>&nbsp; કર્મચારી પસંદગી આયોગ (SSC) એ તેની સત્તાવાર વેબસાઇટ પર કોન્સ્ટેબલ (સામાન્ય ડ્યૂટી) અને રાઈફલ મેન (સામાન્ય ડ્યૂટી)ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આયોગ દ્વારા આ વખતે મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. એસએસસી જીડી કોન્સ્ટેબલનું રજિસ્ટ્રેશન 17 જુલાઈથી શરૂ થઈ ગયું થઈ ગયું છે અને સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર 31 ઓગસ્ટ 2021 સુધી ઉપલબ્ધ રહેશે.</p> <p><strong>કયા વિભાગોમાં કરવામાં આવશે ભરતી</strong></p> <p>બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, આઈટીબીબી, એસએસબી, એનઆઈએ, સચિવાલય સુરક્ષા બળ અને આસામ રાઈફલ્સમાં મળીને કુલ 25,271 ભરતી કરવામાં આવશે.</p> <p><strong>શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા</strong></p> <p>એએસસી જીડી કોન્સ્ટેબલ 2021 માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ. ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઈએ. એસએસસી જીડી કોન્સ્ટેબલની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોને કમ્પ્યુટર આધારિક પરીક્ષા માટે બોલાવવામાં આવશે.</p> <p><strong>ફી ભરવાની કઈ છે અંતિમ તારીખ</strong></p> <p>અરજી કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2021 છે. ઓનલાઇન ફી જમા કરાવવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર અને ચલણથી ફી જમા કરાવવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર છે.&nbsp;એસએસસી ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરશે. આ પહેલા એસએસસી જીડી કોન્સ્ટેબલ પરીક્ષા 2 થી 25 ઓગસ્ટ, 2021 દરમિયાન યોજવાની હતી.</p> <p><strong>ધોરણ-</strong><strong>10 </strong><strong>અને </strong><strong>12 </strong><strong>પાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભરતી</strong><strong>&nbsp;</strong></p> <p>ધોરણ 10 કે 12, સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો સર્જાઈ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ઉપરાંત પોસ્ટ ઓફિસ અને બેંકમાં પણ નોકરીની અનેક તકો હાલમાં ઉપલબ્ધ છે. હાલમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ રાઈફલમેનની ભરતી ચાલી હી છે જેમાં 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાય છે. જ્યારે ઇન્ડિયન એર ફોર્સમાં ગ્રુપ સી સિવિલિયન પોસ્ટની ભરી છે. ઉપરાંત સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ડીજીએએફએમએસમાં બાર્બર, સ્ટેનો વોશરમેનની ભરતી છે. ઉપરાંત જામનગર કસ્ટમમાં સીમેનની ભરતી છે. ઇન્કમ ટેક્સ મુંબી, ડબલ્યુઆઈએજી દેહરાદુન, ડબલ્યુસીડી કર્ણાટક અને સાહિત્ય અકાદમીમાં ભરતી ચાલી રહી છે.</p>

from india https://ift.tt/3fAcqMy
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...