મુખ્ય સામગ્રી પર જાઓ

કુંભલગઢમાં જુગાર રમતા 33 ગુજરાતી પકડાયા, મહેસાણા-અમદાવાદના જુગારીઓનાં જાણો નામ

<p style="font-weight: 400;"><strong>ઉદયપુરઃ</strong> રાજસ્થાનના પ્રવાસન સ્થળ કુંભલગઢના શાહપુરામાં આવેલા વિલાસ રિસોર્ટમાંથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા&nbsp;39&nbsp;લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા પૈકી 33&nbsp;જુગારી ગુજરાતના છે. મહેસાણા અને અમદાવાદના આ જુગારી &nbsp;કોઇન દ્વારા જુગાર રમી રહ્યા હતા. હોટલના રૂમ નંબર&nbsp;210માંથી&nbsp;17&nbsp;લોકો અને રૂમ નંબર&nbsp;211માંમાં&nbsp;22&nbsp;લોકો જુગાર રમતા ઝડપાયા હતાં. બંને રૂમમાં આવવા જવા માટે એક દરવાજો પણ હતો. જેથી જુગારીઓ એક-બીજાના રૂમમાં આવન-જાવન કરી શકતા હતા.&nbsp;જુગારના સ્થળ અને કોઈનની વ્યવસ્થા અમદાવાદના એક એજન્ટે કરી આપી હતી.</p> <p style="font-weight: 400;">રાજસ્થાનના કેલવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્પેશિયલ ટીમ તેમજ ચારભુજા પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને આ દરોડો પાડ્યો હતો. જુગારીઓ પાસેથી પાસેથી&nbsp;33&nbsp;લાખ&nbsp;85&nbsp;હજાર રૂપિયાના ટોકન પકડાયાં છે. આ ઉપરાંત&nbsp;80&nbsp;હજાર રૂપિયા અને લાખો રૂપિયાના હિસાબની ચિઠ્ઠીઓ જપ્ત કરવામાં આવી છે. પોલીસે પાંચ કાર અને&nbsp;39&nbsp;મોબાઇલ જપ્ત કર્યાં છે.</p> <p style="font-weight: 400;">પકડાયેલા જુગારી</p> <ul> <li style="font-weight: 400;">ભાર્ગવ દશરથભાઇ પટેલ ( આદર્શ માઢ,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો- મહેસાણા)</li> <li style="font-weight: 400;">જયંતીભાઇ ભીખાભાઇ પ્રજાપતિ (પ્રજાપતિવાસ,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">મહીરભાઇ દિલિપભાઇ બારોટ (સામવેદ સોસાયટી,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">પવનભાઇ લક્ષ્મણભાઇ પટેલ (મણીપુરા,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">રોહિતભાઇ રમેશભાઇ પટેલ (મોતીપુરા,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">મહેન્દ્ર કુમાર નટવરભાઇ પટેલ (મણીપુરા,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">મિતેશભાઇ પૂજાભાઇ પટેલ (મહાદેવપુરા,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">જિતેન્દ્ર બીનુભાઇ દરજી (શ્યામ વિહારવન,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">રાહુલ કમાર ગૌતમભાઇ માહેશ્વરી (શ્રીનાથ એપાર્ટમેન્ટ,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">હિતેન્દ્ર કુમાર કાંતિલાલ પરમાર (ભીમરાવ નગર,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">દીપક કુમાર રમણલાલ બ્રહ્મભટ્ટ (શ્યામવેદ સોસાયટી,&nbsp;વિજાપુર,&nbsp;જિલ્લો-મહેસાણા)</li> <li style="font-weight: 400;">બલવંતસિંહ દીપસિંહ ઝાલા (રહે. વર્ધમાન નગર,&nbsp;મહેસાણા)</li> <li style="font-weight: 400;">દર્શન કુમાર બાલચંદ્ર પટેલ (રહે. ધરણેન્દ્ર નગર સોસાયટી,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">રવિસિંહ અજીતસિંહ ચૌહાણ ( &nbsp;નોબલ નગર ફ્લેટ,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">પ્રજ્ઞેશ રમેશચંદ્ર વ્યાસ ( &nbsp;ધર્મનાથ પ્રભુ સોસાયટી,&nbsp;નિકોલ રોડ,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">મહેન્દ્રસિંહ દિલિપસિંહ દરબાર ( &nbsp;દરબારવાસ,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">વિજેન્દ્રસિંહ હર્ષદસિંહ ચાવડા ( &nbsp;શ્રીરામ બંગલો,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">પ્રદિપસિંહ પ્રીતમસિંહ પવાર ( &nbsp;પાશ્વનાથ શોપિંગ સેન્ટર,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">અમિત ભીખુભાઇ પ્રજાપતિ ( &nbsp;પ્રજાપતિવાસ,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">નરવીરસિંહ મહિપાલસિંહ રાજપૂત ( &nbsp;આદિશ્વર નગર સોસાયટી,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">ઇસ્લામ મોહંમદ હોશિયાર ખા મંસૂરી ( &nbsp;નરસિંહ પાર્ક પઠાણ મહોલ્લો,&nbsp;રામોલ,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">સુરેન્દ્રસિંહ નટવરસિંહ રહેવર ( &nbsp;મનમંદિર ટેનામેન્ટ,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">વિતેશ મધુકર સોના (રહે. રામગઢ ફ્લેટ,&nbsp;કૃષ્ણનગર,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">કિરીટસિંહ બલવંતસિંહ ગઢવી ( &nbsp;જીવનપ્રાણ રેસિડન્સી,&nbsp;નરોડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">મોહનનાથ મેઘનાથ જોગી ( કૃષ્ણધામ ઔડાના મકાન,&nbsp;વેજલપુર,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">જગદિશભાઇ બેચરભાઇ પટેલ ( &nbsp;લવારપુર,&nbsp;જિલ્લો-ગાંધીનગર,&nbsp;ગુજરાત)</li> <li style="font-weight: 400;">શૈલેષ કુમાર ચીનુભાઇ પટેલ (રહે. રતનમણી કોમ્પ્લેક્સ,&nbsp;ગુલાબ ટાવર,&nbsp;થલતેજ સોલા રોડ,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">વખતસિંહ ભરતસિંહ સોલંકી (રહે. કટોસણ,&nbsp;દેત્રોજ,&nbsp;જિલ્લો-અમદાવાદ)</li> <li style="font-weight: 400;">રાજેશ રણછોડભાઇ પંચાલ (રહે.જ્યોતિનગર સોસાયટી,&nbsp;નવા વાડજ,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">મનુભાઇ બેચરભાઇ પટેલ (રહે. સાબર સોસાયટી,&nbsp;હિંમતનગર,&nbsp;જિલ્લો સાબરકાંઠા)</li> <li style="font-weight: 400;">દીપેશ હસમુખભાઇ સુથાર (રહે. હોમ ટાઉન,&nbsp;ચાંદખેડા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">દિીપક વિરેન્દ્રભાઇ રાણા (રહે. ઇન્દિરાનગર,&nbsp;લાંભા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">વિનોદભાઇ અરવિંદભાઇ પટેલ (રહે. ન્યૂ સતાધાર કોમ્પ્લેક્સ,&nbsp;ઘાટલોડિયા,&nbsp;અમદાવાદ શહેર)</li> <li style="font-weight: 400;">હિતેશ ભીખુભાઇ તાનવડે (રહે. શાંતિ ભીખુની ચાલી,&nbsp;મલાડ,&nbsp;મુંબઇ)</li> <li style="font-weight: 400;">કલ્યાણ ભીમજી પ્રજાપતિ (રહે. ડુંગરપુર,&nbsp;રાજસ્થાન)</li> <li style="font-weight: 400;">ઇશ્વરલાલ વલજી પટેલ ( &nbsp;મસાણા,&nbsp;જિલ્લો- ડુંગરપુર,&nbsp;રાજસ્થાન)</li> <li style="font-weight: 400;">રમેશ ધનજીભાઇ પટેલ ( &nbsp;ભીમપુર,&nbsp;જિલ્લો ઉદયપુર,&nbsp;રાજસ્થાન)</li> <li style="font-weight: 400;">દેવાંગ નાથુજી પાટીદાર ( &nbsp;ગડાભાવા,&nbsp;જિલ્લો-ડુંગરપુર,&nbsp;રાજસ્થાન)</li> </ul>

from india https://ift.tt/3jrWa1x
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...