મુખ્ય સામગ્રી પર જાઓ

કાબુલમાં જોવા મળ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ 35 કરોડનું ઇનામ જાહેર કર્યું છે

<p><strong>કાબુલ:</strong> મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ખલીલ હક્કાની કાબુલના રસ્તાઓ પર મુક્તપણે ફરતો જોવા મળ્યો હતો. ખલીલ હક્કાનીના માથા પર અમેરિકાએ 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 37 કરોડ 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આજે સવારે હક્કાનીએ કાબુલની પુલ એ ખિસ્તી મસ્જિદમાં તાલિબાન પ્રત્યે વફાદારીના શપથ લીધા હતા. આ દરમિયાન લગભગ 100 લોકો મસ્જિદમાં હાજર હતા. શપથ બાદ આતંકવાદી ખલીલ હક્કાનીએ કહ્યું કે અફઘાનિસ્તાનની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.</p> <p>અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આતંકવાદી હક્કાનીએ કહ્યું કે સુરક્ષા વગર જીવન ચાલશે નહીં. ખલીલ હક્કાનીએ કહ્યું કે અમે સુરક્ષા આપીશું. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અફઘાનિસ્તાનના લોકોના વ્યવસાય અને શિક્ષણ માટે પણ કામ કરીશું. તેમણે કહ્યું કે મહિલાઓ અને પુરુષો વચ્ચે કોઈ ભેદભાવ રહેશે નહીં.</p> <p>તમને જણાવી દઈએ કે જ્યારથી આતંકવાદી સંગઠન તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો જમાવી રહ્યું છે, ત્યારથી આતંકવાદીઓ ત્યાંની શેરીઓમાં મુક્તપણે ફરતા જોવા મળી રહ્યા છે. કાબુલમાં આતંકવાદીઓ રસ્તા પર હથિયારો લહેરાવી રહ્યા છે અને લોકોને ડરાવી રહ્યા છે. તાલિબાની આતંકવાદીઓ ભૂતકાળમાં અમેરિકન સૈનિકોને મદદ કરનારાઓને શોધી રહ્યા છે અને તેને ઠેકાણે પાડી રહ્યા છે</p> <p>મસ્જિદમાં ખલીલ હક્કાનીનું ભાષણ સમાપ્ત થતાં જ ત્યાં હાજર લોકોએ તાલિબાન અને હક્કાનીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. જણાવીએ કે ખલીલ હક્કાની હક્કાની નેટવર્ક સાથે સંબંધિત છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિસ્તરણમાં હક્કાની નેટવર્કનો મોટો ફાળો માનવામાં આવે છે.</p> <p>ઉલ્લેખનીય છે કે, જલાલુદ્દીન હક્કાનીએ વર્ષ 1970 માં પોતાનું હક્કાની નેટવર્ક સ્થાપ્યું હતું. હક્કાની નેટવર્કે 2001માં ઓસામા બિન લાદેનને ભાગી જવામાં મદદ કરી હોવાનું માનવામાં આવે છે.</p> <p class="article-title "><a title="15 વર્ષનો માસૂમ કિશોર કાસિમ કેવી રીતે બની ગયો તાલિબાની ફાઇટર, જાણો શું છે કહાણી" href="https://ift.tt/2W9vgDS" target="">15 વર્ષનો માસૂમ કિશોર કાસિમ કેવી રીતે બની ગયો તાલિબાની ફાઇટર, જાણો શું છે કહાણી</a></p>

from world https://ift.tt/3mlTAx6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...