મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યના આ વિસ્તારમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ પણ 48 ટકા વરસાદની ઘટ

<p>રાજ્યમાં બે સપ્તાહના વિરામ બાદ ફરીથી ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે ડાંગ, વલસાડમાં અતિભારે, જ્યારે પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.</p> <p>તો શુક્રમવારે નર્મદા, ડાંગ, તાપીમાં ભારે વરસાદ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, દાહોદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આગામી 22 ઓગસ્ટ સુધી માત્ર હળવા વરસાદની જ શક્યતા છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની 48 ટકા ઘટ છે.</p> <p>અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર, સુરેંદ્રનગર જિલ્લા એવા છે. જ્યાં વરસાદની હજુ પણ 50 ટકાથી વધુ ઘટ છે.</p> <p><strong>ચોમાસું સાધારણ રહ્યું</strong></p> <p>રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભલે વહેલું શરૂ થયું હોય. પરંતુ અત્યાર સુધી ચોમાસાનું સાધારણ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 38.05 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે ગયા વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની સરખામણીએ 46 ટકા ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ છે.</p> <p>ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. તો 15 જિલ્લાઓમાં 50 ટકાથી પણ વધારે વરસાદની ઘટ છે. જ્યારે 26 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. અને માત્ર 6 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અને ઝોન પ્રમાણે જોઈએ તો આ સીઝનમાં કચ્છ ઝોનમાં અત્યાર સુધી 31.74 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 31.30 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 36.70 અને દક્ષિણ ગુજરાતમાં 43.49 ટકા વરસાદ નોધાયો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 34.27 ટકા વરસાદ જ વરસ્યો છે.</p>

from gujarat https://ift.tt/37YKPAF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...