મુખ્ય સામગ્રી પર જાઓ

કાબુલથી 85 ભારતીયોને લઇને એરફોર્સનું વિમાન ભારત આવવા રવાના

<p><strong>કાબુલ:</strong> અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી સ્થિતિ ચિંતાનજક થઇ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીઓને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતીય એરફોર્સનું c-130J વિમાન 85 ભારતીયોને લઇને વતન આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર ઇંધણ માટે વિમાન તાજિકિસ્તાન માટે ઉતર્યું હતું. આ વિમાન કાબૂલથી દિલ્હી આવી રહ્યું છે. આ અગાઉ મંગળવારે લગભગ 140 લોકો પાછા ફર્યા હતા. જેમાં ભારતીય નાગરિક, પત્રકાર, રાજનયિક, એમ્બેસીનો અન્ય સ્ટાફ અને ભારતીય સુરક્ષાકર્મી સામેલ હતા.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1428946265224540164[/tw]</p> <p>નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં પેદા થયેલી સ્થિતિ બાદ ભારત તરફથી પોતાના લોકોને બહાર કાઢવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. દુતાવાસમાં કામ કરનારા અધિકારીઓને ભારત પરત લાવી દેવામાં આવ્યા છે પરંતુ હવે મોટી સંખ્યામાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે અને એક સ્પેશ્યલ અફઘાનિસ્તાન સેલ તૈયાર કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટની સાંજે વિદેશ મંત્રાલયે સ્પેશ્યલ અફઘાનિસ્તાન સેલની&nbsp; રચના કરવામાં આવી છે.</p> <p>આ ટીમમાં લગભગ 20 યુવા છે જે 24 કલાક આ મિશનમાં લાગ્યા છે. અફઘાનિસ્તાનથી આવી રહેલી રિકવેસ્ટને મોનિટર કરવી, જેના સાથે સંબંધિત વયવસ્થા કરવી આ ટીમનું મુખ્ય કામ છે. આ દરમિયાન વોટ્સએપને લઇને ઇમેઇલ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઇ હશમત ગની અહમજઇએ કથિત રીતે તાલિબાન સાથે જોડાઇ ગયા છે. નોંધનીય છે કે તેમણે તાલિબાનને સમર્થન આપવાનો નિર્ણય અલ્હાઝ અલીલ-ઉર રહમાન હક્કાની સાથે થયેલી બેઠક બાદ લીધો હતો. ગ્રાન્ડ કાઉન્સિલ ઓફ કુચિસના પ્રમુખ હશમત ગનીએ પોતાના સમર્થનની જાહેરાત તાલિબાન નેતા ખલીલ-ઉર રહમાન અને ધાર્મિક સ્કોલર મુફ્તી મહમૂદ ઝાકિરની હાજરીમાં કરી હતી. નોંધનીય છે કે અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. તાજેતરમાં જ &nbsp;યુએઇ તરફથી આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. યુએઇએ કહ્યું કે, માનવતાના આધાર પર અશરફ ગનીને શરણ આપવામાં આવી છે.</p>

from world https://ift.tt/3y6zUPK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...