મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં રોગચાળોઃ અરવલ્લીમાં 9 વર્ષીય બાળકીનું મોત, આરોગ્યતંત્ર થયું દોડતું

<p><strong>માલપુરઃ</strong> અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ડેન્ગ્યુથી ૯ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું ચએ. રોહિત ફળિયા વિસ્તારમ રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળાની શક્યતા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરાયો છે.&nbsp;</p> <p>ચાર દિવસ પહેલા &nbsp;વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું હતું. આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું ડેંગ્યુથી મોત નીપજ્યું હતું. ડેંગ્યુના કારણે મોતને ભેટનાર સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી. 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પાણી જન્ય રોગચાળાએ નેશનલ પ્લેયર સાક્ષી રાવલ નો ભોગ લીધો હતો. નેશનલ પ્લેયર સાક્ષી રાવલના મોતથી પરિવારજનો અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી ફરી વળી હતી.&nbsp;</p> <p>આ પણ વાંચોઃ <a title="કોરોનાને લઈ મોટા રાહતના સમાચારઃ ગુજરાતના 10 જિલ્લા બન્યા કોરોનામુક્ત" href="https://ift.tt/3AxMxFu" target="">કોરોનાને લઈ મોટા રાહતના સમાચારઃ ગુજરાતના 10 જિલ્લા બન્યા કોરોનામુક્ત</a></p> <p>વડોદરા શહેરમાં રોગચાળોનો વ્યાપ વધ્યો છે. પાણીજન્ય અને માછરજન્ય બીમારી ઝડપથી વધી રહી છે. શહેરમાં એક દિવસમાં તાવના 519, ઝાડા ઉલ્ટીના 126 કેસ નોધાયા હતા. ડેન્ગ્યુના 12 પોઝિટિવ કેસ નોધાયા છે. 11 બાંધકામ સાઈટો, 7 હોસ્ટેલ અને સ્કુલ મચ્છરના ઉત્પત્તી સ્થાન મળી આવ્યા હતા. છેલ્લા 6 દિવસમાં ઝાડા ઉલ્ટીના 690, તાવના 1667, ડેન્ગ્યુ ના 18, શંકાસ્પદ કમડાના 3 કેસ નોંધાયા હતા. તમામના માલિકોને નોટીસ ફટકારવામાં આવી છે.</p> <p>બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર સ્થળોએ પોરા નીકળતા કાર્યવાહી કરાઈ હતી. શહેરના 10 જેટલા સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન 4 સ્થળોએ પોરા મળી આવતા દંડ ફટકારાયો હતો. &nbsp;નગરપાલિકા દ્વારા 18 હજારનો દંડ ફટકારાયો હતો. &nbsp;ડેન્ગ્યુ તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કાર્યવાહી. આરોગ્ય વિભાગ તેમજ પાલનપુર &nbsp;નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ હતી.&nbsp;<br /><br /><a title="આ પણ વાંચોઃ ગુજરાતમાં પાંચ રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેન્ટ, RLDAને સોંપવામાં આવી કામગીરી" href="https://ift.tt/2VLrxvv" target="">આ પણ વાંચોઃ ગુજરાતમાં પાંચ રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેન્ટ, RLDAને સોંપવામાં આવી કામગીરી</a></p> <p>અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. ચોમાસાની ઋતુ દરમિયાન 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ચાલુ માસમાં સાદા મેલેરિયાના 15, ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના 16 કેસ ચાલુ માસ દરમિયાન નોંધાયા છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3AyuK0C

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...