મુખ્ય સામગ્રી પર જાઓ

Bharuch : હાંસોટમાં માનવ ચહેરા જેવો આકાર ધરાવતી માછલી મળતાં લોકો જોવા ઉમટ્યા

<p><strong>ભરુચઃ</strong> હાંસોટના ઇલાવ નજીક માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી અલભ્ય પફર ફિશ મળી આવી છે. માછીમાર (Fisherman)ની જાળમાં ફસાયેલી ફિશ (Fish)ને જોવા ટોળા ઉમટ્યા હતા. કિમ નદી (Kim River) માંથી આવી માછલી મળી છે. નાના આકારની માછલી અસલામતના અનુભવ સાથે આકાર મોટો કરે છે. સલામતી સાથે માછલીને ફરી અનુકૂળ જળ વિસ્તારમાં મુક્ત કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/38l4ZF8" width="631" height="381" scrolling="no"></iframe><br /><br /></p> <p><strong>ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, 16 જિલ્લા બન્યા કોરોનામુક્ત</strong></p> <p>અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે 16 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 15 જિલ્લાઓમાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. આ સિવાય 7 જિલ્લાઓમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેમજ ગુજરાતમાં હવે માત્ર 155 જ એક્ટિવ કેસ રહ્યા છે.&nbsp;</p> <p>કોરોનામુક્ત જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5-5 જિલ્લા કોરોના મુક્ત બન્યા છે. આ પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 3-3 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ, &nbsp;દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર કોરોનામુક્ત બન્યા છે.&nbsp;</p> <p>દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. તો નર્મદા, મહેસાણા, મહીસાગર, જૂનાગઢ, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે.&nbsp;</p> <p><strong>Vadodara : કારે એક્ટિવાને ટક્કર મારતાં 24 વર્ષીય યુવતીના મોતથી અરેરાટી</strong></p> <p>વડોદરાઃ શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત થતાં એક યુવતીનું મોત નીપજ્યું છે. એક્ટિવા સવાર યુવતીને કાર ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું છે. 24 વર્ષીય નમ્રતા સોલંકી નામની યુવતીનું મોત નિપજ્યું છે. યુવતી બ્રિજ પરથી પોતાના ઘરે જતી હતી તે સમયે જ કાર ચાલકે અડફેટે લીધી હતી. &nbsp;</p> <p>નમ્રતા સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકોટા બ્રિજ પર જીજે-6-ઇક્યુ-2008 નંબરની કારે એક્ટિવને ટક્કર મારી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3sSdsce
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...