દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયની આજે ત્રીજી પુણ્યતિથી, અટલ સમાધિ કાર્યક્રમનું આયોજન
<p>દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયની (atal bihari vajpey) આજે ત્રીજી પુણ્યતિથી છે. તેમણે શ્રધ્ધાંજલિ (Tribute) અર્પણ કરવા માટે અટલ સમાધિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. </p>
from india https://ift.tt/3xQlMKH
from india https://ift.tt/3xQlMKH
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો