મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના આ મોટા રાજ્યમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા સંપૂર્ણ નાબૂદ કરી દેવાઈ ? મોદીએ લીધો મોટો નિર્ણય ? જાણો હકીકત

<p>ઉત્તર પ્રદેશમાં કથિત રીતે અનામત પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવાની પોસ્ટ વાયરલ થઈ રહી છે. આગામી થોડા સમયમાં જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થવાની છે ત્યારે આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ રહી છે.</p> <p>પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં અનાતમ પ્રથા આગામી 25 વર્ષ સુધી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે.</p> <p>આવી જ એક અન્ય પોસ્ટ 2018થી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં અનામત પ્રથા સંપૂર્ણ નાબૂદ કરી છે.</p> <p>જોકે તપાસ કરતાં ખબર પડી કે આ તમામ દાવા ખોટા છે. ઉત્તર પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારે અનામત હટાવાવના કોઈપણ આદેશ બહાર પાડ્યા નથી. ન તો ગુજરાત હાઈકોર્ટે અનામત હટાવવાના કોઈ આદેશ આપ્યા છે.</p> <p><img src="https://ift.tt/37fuhE3" /></p> <p><strong>મોદી સરકાર ઓનલાઈન એજ્યુકેશન માટે 10 કરોડ પરિવારોને 3 મહિના સુધી મફતમાં ઈન્ટરનેટ આપશે? જાણો મોદી સરકારે શું કહ્યું?</strong></p> <p>આજના જમાનામાં સોશ્યલ મીડિયા &nbsp;(Social Media) માહિતીનુ એક મોટુ માધ્યમ બની ચૂક્યુ છે. પરંતુ આ માધ્યમની વિશ્વસનીયતામાં સતત કમી આવી રહી છે. આનુ કારણ છે ખોટી અને ભ્રામક જાણકારી. આવો જ એક મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ મેસેજ (Viral SMS)માં &nbsp;દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 10 કરોડ યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ (Free internet plan) આપવા જઇ રહી છે. &nbsp;</p> <p><strong>દાવાની અસલિયત</strong><strong>?</strong></p> <p>આ બાબત સરકાર તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવામા આવી છે. PIB Fact Check ટીમ તરફથી સ્પષ્ટ રીતે કહેવામા આવ્યુ છે કે આ ફેક મેસેજ (Fake Message) એટલે કે સરકારની આવી કોઇ યોજના નથી કે તે ફ્રી ઇન્ટરનેટ (Free Internet Scheme) આપવા જઇ રહી છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi"><a href="https://twitter.com/hashtag/FraudAlert?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#FraudAlert</a><br /><br />एक <a href="https://twitter.com/hashtag/WhatsApp?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WhatsApp</a> मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार 3 महीने के लिए 100 मिलियन उपयोगकर्ताओं को मुफ्त इंटरनेट प्रदान कर रही है। <a href="https://twitter.com/hashtag/PIBFactCheck?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PIBFactCheck</a>: यह दावा <a href="https://twitter.com/hashtag/%E0%A4%AB%E0%A4%BC%E0%A4%B0%E0%A5%8D%E0%A4%9C%E0%A4%BC%E0%A5%80?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#फ़र्ज़ी</a> है। भारत सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गयी है। <a href="https://t.co/31wQ96LSxA">pic.twitter.com/31wQ96LSxA</a></p> &mdash; PIB Fact Check (@PIBFactCheck) <a href="https://twitter.com/PIBFactCheck/status/1378976806233985024?ref_src=twsrc%5Etfw">April 5, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>સતર્ક રહો જુઠ્ઠાણાથી-</strong></p> <p>PIBએ ટ્વીટ કરીને લખ્યું- 'WhatsApp મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 3 મહિના માટે 100 મિલિયન યૂઝર્સને મફત ઇન્ટરનેટ સુવિધા આપી રહી છે. PIB Fact Check: આ દાવો તથા લિંક નકલી છે. ભારત સરકાર દ્વારા આવી કોઇ જાહેરાત નથી કરવામાં આવી. આવી નકલી વેબસાઇટથી સાવધાન અને સતર્ક રહો.&nbsp;</p>

from india https://ift.tt/3rNrBHk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...