મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વાતંત્ર્ય દિવસે પીએમ મોદીએ છોકરીઓને ક્યાં ભણવાની છૂટ આપી, ત્યાંથી ભણીને કઇ સરકારી નોકરી મેળવી શકશે, જાણો વિગતે

<p><strong>Independence Day 2021:</strong> 75માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે વડાપ્રધાન મોદીને દેશની દીકરીઓને મોટી ગિફ્ટ આપી છે. પીએમે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી કે દેશની તમામ સૈનિક સ્કૂલોના દરવાજા હવે છોકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે. દેશમાં હાલમાં 33 સૈનિક સ્કૂલો સંચાલિત છે. ખાસ વાત છે કે, આ સ્કૂલમાં ભણ્યા પછી દેશની દીકરીઓ દેશની સેનામાં સરકારી નોકરી મેળવી શકશે.&nbsp;</p> <p>પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એક ખુશી દેસવાસીઓને શેર કરી રહ્યો છું. મને લાખો દીકરીઓનો સંદેશ મળ્યો હતો કે તે પણ સૈનિક સ્કૂલમાં ભણવા માંગે છે, તેમના માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલવામાં આવશે. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પહેલીવાર દીકરીઓના પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે સરકારે નક્કી કર્યુ છે કે દેશની તમામ સૈનિક સ્કૂલને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે.&nbsp;</p> <p>સૈનિક સ્કૂલનો સંચાલન સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે, જે રક્ષા મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ અંતર્ગત આવે છે. સૈનિક સ્કૂલોની સ્થાપનાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછી ઉંમરમાં જ ભારતીય સશસસ્ત્ર દળોમાં પ્રવેશ કરવામાં માટે તૈયાર કરવાનો હતો.&nbsp;</p> <p><strong>ભારતના સપના અને આકાંક્ષાઓને પુરી કરવા કોઇ વાંધો વચ્ચે નહીં આવી શકે- મોદી</strong><br />પીએમ મોદીએ કહ્યું- 21મી સદીમાં ભારતની સપનાઓ અને આકાંક્ષાઓને પુરી કરવાથી કોઇ પણ વાંધો રોકી નથી શકતો. અમારી તાકાત અમારી ચીવટતા છે, અમારી તાકાત અમારી અકજૂથતા છે. અમારી પ્રાણશક્તિ, રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમની ભાવના છે. આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય. કંઇક એવુ કરો જે કરી ના શકો, કંઇક એવુ ના હોય જે મેળવી ના શકો, તમે ઉઠી જાઓ, તમે જોડાઇ જાઓ, પોતાના સામર્થ્યને ઓળખો, પોતાના કર્તવ્યને જાણો, ભારતનો આ અનમોલ સમય છે, આ જ સમય છે, યોગ્ય સમય છે.&nbsp;</p> <p><strong>હવે આપણે સેચુરેશનની તરફ જવાનુ છે- પીએ મોદી</strong><br />મોદીએ કહ્યું કે, હવે આપણે સેચૂરેશનની તરફ જવાનુ છે, સો ટકા ગામડામાં રસ્તાંઓ હોય, સો ટકા પરિવારોની પાસે બેન્ક એકાઉન્ટ હોય, સો ટકા લાભાર્થીઓની પાસે આયુષ્યમાન ભારતનુ કાર્ડ હોય, સો ટકા પાત્ર વ્યક્તિઓની પાસે ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન હોય.</p>

from india https://ift.tt/2XuY2PG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...