મુખ્ય સામગ્રી પર જાઓ

પાંચ વર્ષ અમેરિકાની કેદમાં રહેલ આ આતંકીને તાલિબાને સંરક્ષણ મંત્રી બનાવ્યો, નાગરિકોને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો

<p><strong>કાબુલ:</strong> અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાનોએ સરકાર ચલાવવાના પ્રયાસો તેજ કર્યા છે. આ માટે પ્રાંતોમાં રાજ્યપાલોની નિમણૂકની સાથે અલગ વિભાગો બનાવીને જવાબદારી સોંપવામાં આવી રહી છે. તાલિબાને દેશના સંરક્ષણ વિભાગની કમાન વિશ્વની સૌથી ખતરનાક જેલના કેદી અને શાંતિ મંત્રણાના વિરોધીને સોંપી છે.</p> <p>તાલિબાને દેશની રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવનની જીત જેવી મોટી જવાબદારી માટે અબ્દુલ કયુમ ઝાકીર પર આધાર રાખ્યો હતો. રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાગી ગયા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરનાર પ્રથમ આતંકવાદીઓમાં અબ્દુલ કયુમ ઝાકીરનો સમાવેશ થાય છે. પુરસ્કાર તરીકે અબ્દુલ કયુમને હવે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.</p> <p><strong>અફઘાનિસ્તાનના નવા સંરક્ષણ મંત્રી બદુલ કય્યુમ ઝાકીર કોણ છે?</strong></p> <p>અબ્દુલ કયુમ ઝાકિર 48 વર્ષના છે. ઝાકિરનો જન્મ અફઘાનિસ્તાનના હેલમંડમાં થયો હતો. અબ્દુલ કયુમ ઝાકીરની ગણતરી ખતરનાક તાલિબની તરીકે થાય છે. આ કારણોસર વર્લ્ડ ટ્રેડ ટાવર પર હુમલા પછી અમેરિકાએ ઝાકિરની ધરપકડ કરી અને તેને ક્યુબામાં બનાવેલી સૌથી ખતરનાક જેલ ગ્વાન્ટાનામો ખાડીમાં મોકલી દીધો હતો.</p> <p>ગુઆન્ટાનામોમાં વિશ્વના સૌથી મોટા આતંકીઓને કેદ રાખામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસારયુ.એસ.એ તેના નેવી બેસને જ જેલમાં ફેરવી દીધી હતી. જ્યાં કેદીઓને નારંગી ડ્રેસમાં પાંજરા જેવા વાડામાં રાખવામાં આવ્યા હતા.</p> <p>જાકીર 2002થી 2007 સુધી ગુઆન્ટાનામો જેલમાં કેદ હતો. રિપોર્ટ અનુસાર આ જેલ એટલી ખતરનાક હતી કે 9/11 હુમલા બાદ તેઓ અહીં કેદ હતા. 40 આતંકવાદીઓ માટે આશરે 1800 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા અને પ્રત્યેક કેદી પર સરેરાશ 73 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને સૈનિકોની સુરક્ષા પર 3900 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.</p> <p>અબ્દુલ કયુમને મુલ્લા ઓમરની નજીક માનવામાં આવતો હતો. અફઘાન મીડિયા અનુસાર મુલ્લા ઉમર તાલિબાન અને અફઘાન સેના વચ્ચે શાંતિ મંત્રણાનો વિરોધ કરતા હતા અને અફઘાનિસ્તાનમાં ચૂંટણી દરમિયાન હિંસાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી. વળી, અબ્દુલ કયુમ ઝાકીર ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં રહેતો હોવાનો દાવો કરવામાં આવતો હતો.</p>

from world https://ift.tt/3kDF29J

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...