<p>દ્વારકાના સલાયામાં તાજીયા નિકાળવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ધિંગાણુ થયુ. રાત્રી દરમિયાન આ ઘટના બની છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કરી પીસીઆર વાન ઊંધી વાળી દીધી હતી. સ્થાનિકોએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે.</p> <p>પોલીસે ટોળાને કાબૂમાં લેવાયા 3 જેટલા ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. સ્થિતિ વણસી જતા જિલ્લા ભરની પોલીસની ટીમ સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.</p>
from gujarat https://ift.tt/3j1GZx5
via IFTTT
from gujarat https://ift.tt/3j1GZx5
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો