મુખ્ય સામગ્રી પર જાઓ

મધ્ય પ્રદેશઃ રેસ્ક્યૂ કરવા ગયેલ ગૃહમંત્રી ખુદ પૂરમાં ફસાઈ ગયા, એરફોર્સે કર્યા એરલિફ્ટ

<p><strong>ભોપાલ: </strong>રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે મધ્યપ્રદેશના દાતિયા જિલ્લાના કોટરા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નીરિક્ષણ કરવા પહોંચ્યા હતા. તે જ સમયે તેમની બોટ પર એક ઝાડ પડ્યું અને તે ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેને અને અન્ય નવ લોકોને એરફોર્સની મદદથી બચાવી લેવામાં આવ્યા.</p> <p>એક અધિકારીએ જણાવ્યું કે, મિશ્રા બુધવારે દાતીયા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સવારે 10.30 વાગ્યે દતિયાના કોટરા ગામમાં એક મકાનની છત પર લોકો ફસાયા હોવાની માહિતી મળતાં ગૃહમંત્રી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ સાથે હોડી દ્વારા તેમને બચાવવા પહોંચ્યા હતા.</p> <p><strong>સહાય માટે એરફોર્સની હેલિકોપ્ટર સેવા પૂરી પાડવામાં આવી હતી</strong></p> <p>બચાવ દરમિયાન, એક વૃક્ષ અચાનક બોટ પર પડ્યું, જેના કારણે તેમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ અને તે ત્યાં જ અટવાઈ ગઈ. આ પછી, મિશ્રાએ સંબંધિત અધિકારીને સંદેશ મોકલ્યો, જેના આધારે તેમને અને પૂર પીડિતોને મદદ કરવા માટે એરફોર્સ હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">एमपी के गृह मंत्री <a href="https://twitter.com/drnarottammisra?ref_src=twsrc%5Etfw">@drnarottammisra</a> की ये तस्वीरें देखिये, जब उनको दतिया के गाँव से हेलीकाप्टर की मदद से निकाला गया. मंत्री जी बाढ़ से घिरे लोगों को ढाढ़स बँधाने पहुँचे थे और नाव ना चलने के कारण बाढ़ में घिर गये <a href="https://twitter.com/ABPNews?ref_src=twsrc%5Etfw">@ABPNews</a> <a href="https://twitter.com/pankajjha_?ref_src=twsrc%5Etfw">@pankajjha_</a> <a href="https://twitter.com/awasthis?ref_src=twsrc%5Etfw">@awasthis</a> <a href="https://twitter.com/SanjayBragta?ref_src=twsrc%5Etfw">@SanjayBragta</a> <a href="https://twitter.com/ChouhanShivraj?ref_src=twsrc%5Etfw">@ChouhanShivraj</a> <a href="https://twitter.com/hashtag/Flood?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Flood</a> <a href="https://t.co/FwMYqZYSqZ">pic.twitter.com/FwMYqZYSqZ</a></p> &mdash; Brajesh Rajput (@brajeshabpnews) <a href="https://twitter.com/brajeshabpnews/status/1422932383255302149?ref_src=twsrc%5Etfw">August 4, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકો છત પર હતા</strong></p> <p>તેમણે કહ્યું કે, "એર ફોર્સ હેલિકોપ્ટર આવ્યા ત્યારે મિશ્રાએ સૌપ્રથમ નવ લોકોને બહાર કાઢ્યા હતા અને તે પછી તેઓ પોતે પણ કોટરામાં પાણીથી ઘેરાયેલા ઘરની છત પરથી હેલિકોપ્ટરમાં સલામત રીતે ચડ્યા હતા." કોટરા ગામ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું હતું. લગભગ એક માળ સુધી ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકો છત પર હતા.</p>

from india https://ift.tt/3rWyrKM
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...