મુખ્ય સામગ્રી પર જાઓ

મોદી સરકારે બે વર્ષથી વધુ વયનાં બાળકો માટેની કોરોના રસી અંગે કરી બહુ મોટી જાહેરાત, જાણો માંડવિયાએ શું કહ્યું ?

<p><strong>અંકલેશ્વરઃ</strong> કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુદ્દે બહુ મોટી જાહેરાત કરી છે કે,&nbsp;નાનાં&nbsp;બાળકો માટેની કોરોના વેક્સીન પણ જલ્દી બજારમાં&nbsp;આવશે.&nbsp;કેંદ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ&nbsp;દાવો&nbsp;કર્યો કે, દેશમાં&nbsp;2&nbsp;વર્ષથી વધુ વયના બાળકોને વેક્સીન અપાય તે માટે તૈયારી શરૂ કરી&nbsp;દેવાઈ છે.&nbsp;&nbsp;તેમણે જણાવ્યું કે,&nbsp;બાળકોને&nbsp;અપાનારી કોરોનાની&nbsp;વેક્સીનના અભ્યાસ માટે ભારત બાયોટેકને મંજૂરી&nbsp;અપાઈ છે. અને ભારત બાયોટેક દ્વારા આ અંગે અભ્યાસ શૂ કરી દેવાયો છે.</p> <p>મનુસુખ માંડવિયાએ દાવો કર્યો કે, કોરોનાની&nbsp;ત્રીજી&nbsp;લહેરને રોકવા કેંદ્રના આરોગ્ય મંત્રાલયે પૂરી તૈયારી કરી લીધી&nbsp;છે.&nbsp;&nbsp;મનસુખ માંડવિયાએ&nbsp;દાવો&nbsp;કર્યો કે,&nbsp;&nbsp;કોરોનાની&nbsp;ત્રીજી&nbsp;લહેરને રોકવા કેંદ્રના આરોગ્ય મંત્રાલયે&nbsp;20&nbsp;હજાર કરોડના પેકેજને મંજૂરી&nbsp;આપી દીધી છે અને આ 20 હાર કરોડના પેકેજની&nbsp;50&nbsp;ટકા રકમ&nbsp;એટલે કે 10 હજાર કરોડની રકમ&nbsp;પણ રાજ્ય સરકારોને પહોંચાડી દીધી&nbsp;છે.</p> <p>આ પહેલાં કેન્જ્ર સરકારે જાહેરાત કરી હતી કે,&nbsp;કોરોના વાયરસની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા&nbsp;અને હવે&nbsp;&nbsp;ત્રીજી લહેરમાં બાળકોને કોરોના સૌથી વધુ અસર કરશે તેવી સંભાવનાઓના કારણે બાળકોની રસી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. માંડવિયાએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે,&nbsp;&nbsp;બાળકો માટે રસી તૈયાર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.&nbsp;&nbsp;બાળકોને કોરોના થયા બાદ તેના લક્ષણો લાંબા સમય સુધી ના દેખાયાનું પણ ઘણાં કેસમાં દેખાયું હતું. જેના લીધે&nbsp;&nbsp;બાળકોમાં કોરોના&nbsp;ખભર ના પડે એ રીતે&nbsp;ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને વેક્સીન માટે માંગ ઉઠી રહી છે.</p> <p>આ અંગે સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 12થી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસી આપવાની શરૂઆત એક-બે મહિનામાં કરવામાં આવી શકે છે. ઈમ્યુનાઈઝશન પર કામ કરી રહેલા નેશનલ ટેક્નિકલ એડ્વાઈઝરી ગ્રુપ (NTAGI)ના વડા ડૉ. એનકે અરોરાએ જણાવ્યું છે કે, ઝાયડસ કેડિલાનું રસી માટેના ટ્રાયલ લગભગ પૂરું થઈ ગયું છે. એક-બે મહિનામાં 12-18 વર્ષના બાળકોને રસી આપવાની શરુઆત તંત્ર દ્વારા કરવામાં આવી શકે છે.હાલ&nbsp;18&nbsp;વર્ષથી મોટી ઉંમરના લોકો જ રસી લેવા માટે સક્ષમ ગણવામાં આવ્યા છે</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3jnt2tq
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...